SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ લેટે, દેવ દેવીની માનતા કરાવે, તથા ઝેર, શસ્ત્ર, અગ્નિથી આપઘાત કરે, તે અત્યંત ઉપાય કરતાં છતાં પણ રોગ, બિમારી અને ન્યતર વગેરે વ્યાધિ મટે નહિ (૯) પ્ર--પૈસાદાર લેકને પૈસે ધર્મના કામમાં ન વપરાય તેનું શું કારણ? ઉ–-બીજાને ભેટે ઉપદેશ આપે, તેનું દ્રવ્ય વેશ્યા નાચ, વગેરે ખોટા વ્યસનમાં ખરચાય, બીજાને નુકશાન થયું જાણી ખુશી થાય, તે પિતાનું દ્રવ્ય જુગાર અને સટ્ટમાં ગુમાવે, એવાં એવાં કારણથી ધનવાન છતાં કુમાર્ગમાં ધન ખરચાય પણ ધર્મના કામમાં પૈસા ખરચી ન શકે. (૯૦) પ્ર.--ગર્ભમાંજ મરણ શાથી થાય? ઉ૦-શોકને અગર પિતાને ગર્ભ, દવાથી કે મંત્ર વગેરેથી ગળાવે, પાડે, પડાવે, તે તે ગર્ભમાંજ મરણ પામે. ૯૧) પ્ર–હિતનાં વચને ખરાબ શા માટે લાગે ? ઉ–બીજાને છેટે ઉપદેશ આપી ખેટે માર્ગે ચલાવે, ગુરૂ અને માબાપનાં હિત વચન સાંભળે નહિ, શિક્ષકની હાંસી કરે, એને હિતશિક્ષા પણ અહિત લાગે. , (૨) પ્રહ–જાતિ મરણ જ્ઞાન અને અવધિ જ્ઞાન શાથી થાય? ઉ૦--તપ સંજમ પાળ હોય, જ્ઞાની મહાત્માની સેવા ભક્તિ કરી હોય, જ્ઞાનને મહિમા અને બહુ માન વધારેલ હોય, એને જાતિ સમરણ તથા અવધિ જ્ઞાન ઉપજે છે. (૩) પ્રવે--વ્રત પચ્ચખાણ કેમ ન કરી શકે? " ઉ--બીજાનાં વ્રત ભંગ કરાવે, શુદ્ધ વર્તનારને દેષ લગાડે, બીજને વ્રત ભાંગતો જોઈ રાજી થાય, પિતે વ્રત લઈ પામી ધારામાં સંકલ્પ વિકલપ કરે, વારે વારે વ્રત ભાંગે તે શત પાણખાણ કરી શકે નહિ. (૯૪) પ્રવ-કયા પાપથી કસાઈઓને હાથે કપાવું પડે?
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy