SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉ૦ – મનુષ્ય અને પશુને વધ થતું હોય ત્યાં જેવા સારૂ ઘણા માણસે ઉભા રહે, અને પછી વિચાર કરે કે કયારે આને મારે કે આપણે ઝટ ઘેર જઈએ, વળી ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એકઠા થઈ સત્ય દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે તે તેનાં સામુદાયિક કર્મ બંધાય છે. એવા સામુદાણું કર્મવાળા છે એક સાથે પાણીમાં ડુબે છે, આગમાં બળે છે, અથવા પ્લેગ વગેરેના સપાટામાં આવી એકદમ મરી જાય છે. (૮૫) પ્ર–એક સાથે ઘણું જીવે ઝટ સ્વર્ગમાં શી રીતે જાય ? ઉ–ધર્મ મહોત્સવ, દિક્ષાઓચ્છવ, કેવળ મહત્સવ, ધર્મસભા, અને વ્યાખ્યાન વગેરેમાં ઘણા માણસે ભેગા થઈ આનંદ પામે, વૈરાગ્ય ભાવ લાવે, એવા કામની પ્રશંસા કરે તે એકદમ ઘણા જીવ સ્વર્ગ અથવા મેક્ષે જાય. (૮૬) પ્ર–આ ભવમાં વગર કારણે કેઈ ફેષ કરે તેનું શું કારણ હશે? ઉ–પરભવમાં કેઈને દુઃખ દીધું હોય, કેઈનું ભુંડું કર્યું હોય, તે વગર વાંકે આ ભવમાં ઠેષ રાખ્યા કરે. (૮૭) પ્રવે-આ ભવમાં કંઈપણ સંબંધ વગર સ્નેહ આવ્યાં કરે એનું શું કારણ હશે? ઉ૦–પરભવમાં દુઃખમાંથી છોડાવેલ હોય, શાતા ઉપજાવી હોય, વનમાં, પહાડમાં, લડાઈમાં, નિરાધાર થયેલાને આધાર આ હેય, તે તે જીવ આપણને દુઃખ ટાણે વગર ધાર્યું આ ભવમાં સહાય કરે અને વગર કારણે પ્રેમ કરે. (૮૮) પ્ર––ભૂત, વ્યંતર વ્યાધિથી છૂટે નહિ તેનું શું કારણ? ઉ–વૈદ કે હકીમ થઈ અનેક જીની સાથે વિશ્વાસ ઘાત કરે, જાણતાં છતાં ખરાબ ઓસડ આપે, રેગ વધારે, જોશી થઈને ગ્રહ, નક્ષત્ર, ભૂત, વ્યાધિ વગેરેને ડર બતાવે અને બીજાને
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy