SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ર સત્ય અને અસત્યના નિર્ણય ન કરે, કોઈ સમજાવે તા કહે કે આપણે એ ઝઘડામાં શા માટે પડવું જોઈએ ? અઘડા કરવાથી શું લાલ છે ? બધા ધર્માંમાં મોટા મોટા વિદ્વાન અને ગુણુવાન છે. તે કેને જૂઠા ને કેને સાચા કહેવા ? બધા ધર્મ સારા છે. એવા વિચારને અનાભિગ્રહ મિથ્યાત્વ કહે છે. ૩. અભિનિવેશિક મિથ્યાત્ર--દેવ, કુશુરૂ, કુષ અને કુશાસ્ત્ર છે એમ ક્રાઇ સદ્ગુરૂના પ્રતાપથી કે સત્સંગથી યથાર્થ રીતે સમજણમાં આવે કે હું જેને જેને માનું છું તે તમામ ખાટ છે, છતાં લાકોની અને કુળગુરૂએની શરમમાં પડી જઈ છેડે નહિ, પણ એવા વિચાર કરે કે આ ખાટાં છે તેને હું છોડી દઈશ તા મારા ગુરૂ, મિત્રા, સ્વજન, વગેરે મને ઠપ દેશે અગર નિદા કરશે. વળી આ ધર્મના અહીં ઘણુા લેાક છે, હું તે ખષાને આગેવાન છું, મારા હુકમ પ્રમાણે ખધા ચાલે છે, મારૂં માન અને માહાત્મ્ય ખૂબ છે, જેથી હું આ ધર્મને મૂકી દઈશ તે તમામ ઢાકા મારા શત્રુ થઇ મારી નિંદા અપમાન કરશે, વગેરે વિચારા કરી ખાટાને ખાટું સમજે છે છતાં છેડે નહિ. પાતાના આખા જન્મારા અંધકારમાં ડૂબી જાય છે તેની તેને બિલકુલ ફિકર થતી નથી, એવા ભારે કી જીવતે અભિનિવેશિક મિથ્યાત્વી ગણવા. ૪. સંશય મિથ્યા--કેટલાક અલ્પજ્ઞ, અને અજ્ઞાની જીવ કાઈ પુણ્યના ચાગથી જૈન ધર્મ તે પામ્યા, જૈનનાં શાસ્ત્ર સાંભળે, જૈન ધર્મની ક્રિયા કરે, પણ કેટગ્રીક ગહન ખાખતા નહિ સમજવાથી શકા કરે કે—સાના અગ્ર ભાગ જેટલી જગામાં અન’ત જીવ, પાણીના એક ટીપામાં અમ્રખ્યાતા જીવ, પૂર્વ, પક્ષેપમ અને સાગરોપમનાં આયુષ્ય, હજારો અને લાખા ધનુષ્યની અવઘેણા, નગરીએનાં પ્રમાણ અને વસ્તીની સંખ્યા, ચક્રવર્તિ મહારાજની ઋદ્ધિ, પરાક્રમ, લબ્ધિ, ભગાળ ખગાળના હિસાબે, અરૂપી જીવરાશિ, સૂક્ષ્મ જીવો, માક્ષનાં સુખા તથા અસ્તિત્વ, વગેરે વગેરે સાચુ
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy