SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) સૂત્ર-૧૪ઃ-પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ૧૪૫ [ (૨૭) સૂત્ર-૧૪:- પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ] > “સૂક્ષ્મ અવગાહન શક્તિ પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ. - લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ન સમજાય તેને ચમત્કાર કહેવાય છે. - ધર્મોપદેશક બુદ્ધિશાળી હોય અને શ્રોતા-અનુયાયી-સુશ્રદ્ધાળુ હોય તો ધર્મ કલ્યાણકર બને. - કુગુરુઓ અર્ધશ્રદ્ધા તરફ દોરે છે. एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ અર્થ :- પુદ્ગલપદાર્થોનો અવગાહ (આકાશના) એક પ્રદેશ | વિગેરેમાં વિભાગથી (વિકલ્પ) હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યું છે કે – પરમારે સ્મિસેવ પ્રહેશે व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, त्र्यणुकस्यैकस्मिन् द्वयोः त्रिषु च, एवं चतुरणुकादीनां संख्येयासंख्येयप्रदेशस्यैकादिषु संख्येयेषु असंख्येयेषु च, अनन्तप्रदेशस्य વા અર્થ - પુદ્ગલોનો અવગાહ લોકના એક પ્રદેશ આદિમાં છે. તાત્પર્ય એ છે કે, પુદ્ગલનો અંતિમકણ પરમાણુ એક જ આકાશ પ્રદેશમાં સમાય છે. ધણુક (બે પરમાણુનો બનેલો સ્કંધ) એક આકાશ પ્રદેશમાં પણ સમાય અને એમાં પણ. ચણુક (ત્રણ અણુનો બનેલો સ્કંધ) એકમાં પણ, એમાં પણ, અને ત્રણ આકાશ પ્રદેશમાં પણ સમાય. તે પ્રમાણે ચતુરણુક આદિ સંખ્યય, અસંખેય અણુક સ્કંધો તેમજ અનંત અણુક સ્કંધોનો પણ એક આકાશ પ્રદેશથી માંડી, સંખેય, કે અસંખ્યય આકાશ પ્રદેશમાં સમાવેશ થાય.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy