________________
૪૬૬
मच्छो वि सालिसित्थो असुद्धभावो गओ महाणरयं । इय गाउं अप्पाणं भावह जिणभावणं णिचं ॥ ८८॥ અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં, તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮. बाहिरसंगच्चाओ गिरिसरिदरिकंदराइ आवासो। सयलो णाणज्झयणो णिरत्थओ भावरहियाणं॥८९॥ રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસ ને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯. भंजसु इंदियसेणं भंजसु मणमक्कडं पयत्तेण। मा जणरंजणकरणं बाहिरवयवेस तं कुणसु॥९॥ તું ઇન્દ્રિસેના તોડ, મનમર્કટ તું વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦. १. मनम2 = भन३५) Hij, मन३५ वi. णवणोकसायवग्गं मिच्छत्तं चयसु भावसुद्धीए। चेइयपवयणगुरुणं करेहि भत्तिं जिणणाए ॥९१॥ મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધથી; ४२ मत NिT-आशानुसार तुं येत्य-प्र१यन-गुरु ती. ८१. तित्थयरभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥९२॥ 'तीशमाषित-अर्थमय, ॥५२सुवि२थित छ, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨. १. तीर्थशभाषित = तीर्थ:२४वे ४७५.. पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का। होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा॥९३॥