________________
૩૪૨
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य । कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति ॥ ४२ ॥
ચઉગતિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ શોક જરા નહી, કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૬.
અર્થ : જીવને ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો નથી.
हिंडो णिद्दो णिम्ममो किल्लो णिरालंबो । णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा ॥ ४३ ॥
નિર્દંડ, નિર્બંધ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
અર્થ : આત્મા 'નિર્દંડ, નિર્દે, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે.
૧. નિર્દંડ = દંડ રહિત. (જે મન-વચન-કાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તને દંડ કહે છે)
णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुको ।
णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा ॥ ४४ ॥
નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
અર્થ : આત્મા નિગ્રંથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે. वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपज्जाया । संठाणा संहणणा सव्वे जीवस्स णो संति ॥ ४५ ॥
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसठाणं ॥ ४६ ॥ સ્ત્રી - પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪.