________________
- હાદિકવન્દના સાથે ત્રણ સ્વીકાર કરી જ જેમની છત્રછાયાના પ્રભાવે તપાગચ્છીય શ્રમણસંમેલન નિર્વિક્તપણે સંપન્ન થયું તે
શ્રી આદીશ્વર દાદા. જ જેઓશ્રીની હાર્દિક ભાવના અને પ્રેરણાથી શ્રમણ સંમેલનનું આયોજન થયું તે
પૂ.તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. - જેઓશ્રીએ શ્રમણસંમેલનને નિશ્રા પ્રદાનપૂર્વક ઉપયોગી પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું તે
પૂરાષ્ટ્રસંત આ.ભ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. છે. જેઓશ્રીના સંપૂર્ણ માર્ગદર્શનથી શ્રમણસંમેલન સવાયી સફલતા વર્યું અને જેમણે આ પુસ્તિકાનું
સાવંત પરિમાર્જન કર્યું છે તે પ્રવરસમિતિના ગુરુભગવંતો (૧) પૂ.તપાગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.ગચ્છનાયક આ.ભ.શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. અભયદેવસૂરીશ્વરજી મ.સા. અને
(૫) પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા. જ જેઓશ્રીએ શ્રમણસંમેલનનું ખૂબ સરસ સંચાલન કર્યું તે
પૂ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. અભયદેવસૂરીશ્વરજી મ.સા. - શ્રમણ સંમેલનની વિચારણાસૂચિ(એજેન્ડા) માટે આવેલ અલગ અલગ ૭૦૦ જેટલા મુદ્દાઓનું
દોહન કરીને જેઓએ પરસ્પર સંલગ્ન કર્યા તે વિચાર વિમર્શ સમિતિના ગુરુભગવંતો ૧. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. ૨. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા. ૩. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિ. અભયશેખરસૂરીશ્વરજી મ.સા. ૪. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રાજયશસૂરીશ્વરજી મ.સા. ૫. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૬. ૫.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા. ૭. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિ. ધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા. ૮. ૫.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. ૯. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૦. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રાજરત્નસૂરીશ્વરજી મ.સા. ૧૧. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. ભાગ્યેશસૂરીશ્વરજી મ.સા. ૧૨. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. મુક્તિનિલયસૂરીશ્વરજી મ.સા. ૧૩. પ.પૂ. શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિ. કલ્પતરુસૂરીશ્વરજી મ.સા. તેમજ તેમના સહયોગી બનેલ સર્વ મુનિ ભગવંતો.
$
$
૧) વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..