SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રમણ ભગવાન મહાવીર ગોત્રના મધ અથવા ઉદય પ્રવર્તતા નથી. આવા કારણે નીચ ગૈાત્ર એ સાંતર ઉયવાળું અર્થાત અધવાદી છે. મરિચિના ભવથી પંદરમાં ભવ સુધી જ્યારે જ્યારે મનુષ્ય લાકમાં ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુળમાં પ્રભુના આત્માના જન્મ થયા છે ત્યારે ત્યારે નીચ ગાત્રના ઉદય પ્રવર્તે છે, પરંતુ વચ્ચે વચ્ચે દેવબ્લેકમાં જ્યારે જ્યારે દેવ તરીકે ભગવતના આત્મા ઉત્પન્ન થયેલ છે ત્યારે ત્યારે નીચ ગોત્રના સ્થાને ઉચ્ચ ગેત્રના ઉદય માનવેા એ સુસંગત છે. એ જ પ્રમાણે સોળમા વિશ્વભૂતિના ભવમાં પણ ઉચ્ચ ગોત્રના ઉદય સમજવાના છે. સાથે સાથે સત્તામાં નીચ ગાત્ર બેઠું છે તે પણ ધ્યાનમાં રાખવાનુ છે. વિશ્વભૂતિની ઉત્થાનક્રીડા અને યુદ્ માટે પ્રયાણ વિભૂતિકુમારે અનુક્રમે યોવનવયમાં પ્રવેશ કર્યો. ચાગ્ય રાજકન્યા સાથે વિશ્વભૂતિનુ પાણીગ્રહણ થયું. એક અવ વિશ્વભૂતિ યુવરાજ પોતાના અંતઃપુર સાથે એ રાજગૃહ નગરના પુષ્પકર ડક ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. પાછળથી તેમના કાકાના કુંવર એટલે વિશ્વનન્દીના પુત્ર વિશાખાનન્દી પણ ક્રીડા કરવા માટે તે ઉદ્યાન પાસે આન્યા. પરંતુ ઉદ્યા નની અંદર વિશ્વભૂતિ કુમાર પેાતાના અંતઃપુર સાથે ક્રીડા કરતા હૈાવાના ખબર મળતાં વિશાખાનન્દીને અનિચ્છાએ બહાર રહેવુ' પડયું. દરમિયાન વિશાખાનન્દીની માતા રાણી પ્રિયંગુની દાસ્ત પુષ્પ લેવા માટે ઉદ્યાન પાસે આવી. તે દાસીઓને પણ વિશ્વભૂતિ ઉદ્યાનમાં હોવાના
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy