SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી વિજયસૂરિ - આ દિવસે ઠેરઠેર શેક્સભાઓ ભરવામાં આવી અને દિલગીરી બતાવતા સેંકડો તારો શિવપુરીમાં આવવા લાગ્યા. હિંદુસ્તાન ભરનાં પોએ એમના દેહવિલય માટે દિલગીરી બતાવી તથા તેમના પ્રેરણા- ત્મક જીવનનું સમરણ કર્યું. દરિયાપારના દેશોએ પણ આ શેસમાચાર તેમની જવલંત જીવનકથા સાથે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરી. મહારાજા માધવરાય સિંધિયા વાલીયર સરકારે તેમની અગ્નિસંસ્કાર ભૂમિની પવિત્ર યાદગિરી રાખવા માટે તેની આસપાસની કેટલીક જમીને શિવપુરીના જૈન સંધને સમર્પણ કરી જ્યાં પાછળથી તેમનું ભવ્ય સમાધિમંદિર બંધાયું છે.
SR No.006026
Book TitleVijay Dharmsuri
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy