________________
[ ઉત્તરાધ્યયન, યત્ર “મિથિલામાં શીતળ છાયાવાળું, મનહર, પત્ર. પુષ્પ અને ફળથી યુક્ત તથા બહુજેનેને સદાકાળ બહુગુણ કરનારું ચિત્ય. વૃક્ષ છે. ૯
હે ભાઈ! એ મનોરમ ચિત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુઃખી, અશરણ અને આર્ત આ પક્ષીઓ આકદ કરી રહ્યાં છે.” ૧૦
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર, નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૧૧
“આ અગ્નિ અને વાયું છે, તમારું ભવન બળી રહ્યું છે. હે ભગવન ! તમે અંત:પુરની સામે કેમ જતા નથી ?” ૧૨
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૧૩
જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ मिहिलाए चेइए वच्छे सीयच्छाए. मणोरमे । पत्तपुप्फफलोवेए बहूण बहुगुणे सया.... वाएण होरमाणमि चेइयंमि मणोरमे । .. . ક્રિયા શાળા શા હ અતિ મો વના, एयमहूँ निसा मित्ता हेऊकारणचोइओ। तओ नमिं रायरिसिं देविन्दो इणमब्बवी .. एस अग्गी य वाऊ य एवं डजइ मन्दिर । भयवं अन्तेउरं तेणं कीस णं नावपेक्खह ... एयम निसामित्ता हेऊकारणचोइओ। तो नमी रायसिी देवेन्द' इणमब्बी सुहं वसामो जीवामो जेसि मो नत्थि किंचण । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचण
૨. વિ. રાવ !