________________
[ ઉત્તરાધ્યયન સુત્ર
ચેાખાની ફૂસકીના ત્યાગ કરીને સુપર વિષ્ટા ખાય છે, તે પ્રમાણે પશુર (પશુવત્ અજ્ઞાની) શીલના ત્યાગ કરીને દુ:શીલમાં આનંદ માને છે. ૫
શ્વાન, સુવર અને મનુષ્યના ભાવ (ૠષ્ટાન્ત) સાંભળીને પેાતાનુ હિત ઇચ્છનારાએ વિનયમાં પોતાની નતને સ્થાપિત કરવી. ૬ માટે વિનય આચરવા અને શીલ પ્રાપ્ત કરવુ. બુદ્ધપુત્ર
૧. મૂળમાં ળનાં શબ્દ છે. ટીકાકાર” એના અ ચાખાની ફૂસકી' એવા કર્યો છે. ચૂકાર (પત્ર ૨૭) લખે છે- વળા નામ તનુજા: कुंडक कुक्कसाः, कणानां कुंडगाः कणकुंडगाः, कणभिस्सो वा कुंडकः कणकुंडकः । શાન્તિસૂરિ મને તે મચન્દ્રે પણુ ચૂર્ણ ને અનુસરીને અ કર્યા છે.
૨. મૂળમાં મિત્તુ (સ. પૃ: પશુ') શબ્દ છે, પણ એના અ ‘પશુવત્ અજ્ઞાની મનુષ્ય' કરવા છે, એ શ્લોકના સન્દર્ભ ઉપરથી સ્પષ્ટ છે. ૩. મૂળમાં સુળિયા માવે એ પ્રમાણે છે. ટીકાકારા સુળિયામાવ એમ એક શબ્દ લે છે, એનેા અ અભાવ એટલે કે અશેાલન ભાવ સાંભળીને' એવા કરે છે.
કરે છે; ‘પુત્ર' એટલે પ્રોતિપાત્ર' નેમિચન્દ્ર લખે
(1
૪. ટીકાકારે ‘બુદ્ધ'ના અર્થ આચાર્યાદિ પ્રીતિપાત્ર; અર્થાત ‘બુદ્ધપુત્ર' એટલે ‘જ્ઞાનીએ ના - बुद्धानां आचार्यादीनां पुत्र इव पुत्रो बुद्धपुत्रः, पुत्ता य सीसा य समं વિમત્તા” કૃતિ વષનાત (પત્ર ૩). ‘બુદ્ધ'ના વ્યુત્પત્ય ‘જાગેલા’, ‘ખાધ પામેલા’ એટલા જ છે, અને બૌદ્ધ તેમજ જૈન પરિભાષામાં એ શબ્દ પ્રયાન્નયેલા છે; જો કે બૌદ્ધ પરિભાષામાં એને પ્રયાગ વધુ વ્યાપક છે. શ્રમણુપર પરામાં બુદ્ધ' શબ્દને આ પ્રકારના પ્રયાગ યુદ્ધ અને મહાવીર બન્ને કરતાં પ્રાચીનતર હું વા જોઇએ એ કહેવાની ભાગ્યેજ જરૂર છે.
कणकुण्डगं चत्ताणं विद्वे भुइ सयरे । एवं सीलं चरत्ताणं दुस्सीले रमई मिए सुणिया भावं साणस्स सूयरस्स नररस य । fare वेज्ज अप्पाणमिच्छन्तो हियमप्पणो तम्हा विणयमेसिज्जा सीलं पडिलभेज्जए । बुद्धपुत्त नियागट्ठी न निक्कसिज्जा कण्हुई
६
૭