SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઇજિલમાં લખ્યું છે “શું કાઈ એવી વાત છે કે જેને વિષે એમ કહી શકાય કે એ નવી છે? આ સર્વે અમારાથી પહેલાંના સમયથી ચાલતું આવ્યું છે. દુનિયામાં કાઈ ચીજ નવી નથી. ' ( તૌરાત, કિતાબ વાએજ ) પયગંબર ઈસાએ કહ્યું છેઃ ?? “ હું જૂના ધર્મને તથા પયગંબરાના ઉપદેશનો નાશ કરવા નથી આવ્યા, પરંતુ હું તેની પૂર્તિ સારું આવ્યેા હું. કુરાનમાં લખ્યું છે ગીતા અને કુરાન "" “ સાચેસાચ અમે ( અલાહે ) દરેક દેશમાં પયગંબરે જન્માવ્યા છે જેમણે માનવસમાજને ઉપદેશ કર્યો કે પ્રભુનું ધ્યાન ધરેા તથા બૂરાઇથી બચતા રહેા. ( નહલ, ૩૬ ) સાચેસાચ તમારા આ સર્વ ધમેર્યાં અથવા સંપ્રદાયે એક જ ધર્મ અને એક જ સંપ્રદાય છે અને તમારા સોતા એક જ પાલણહાર છે એનું જ લક્ષ રાખેા. પરંતુ મનુષ્યાએ પેાતાના ધર્મના આપસમાં ભાગલા કર્યા અને દરેક દલ પેાતાના ભાગલાથી ફુલાતું ફરે છે. આ જ મોટી અસમજ છે.” (મેામેનૂન ૩, ૫૧–૧૪) ઃઃ ઃ 33 સાચેસાચ જે લેકા એક ઈશ્વર તથા તેના પયગંખરેાતે નથી માનતા તથા પેાતાનાં મંતવ્યા પ્રમાણે ચાલવા ચાહે છે તે જ ખરેખર કાફિર છે. અને પ્રભુએ તેમને માટે નરકની સજા કરાવી રાખી છે. ( તેસાય, ૧૫૦–૧૫૧ ) સાચેસાચ જે લેાએ ધર્મના જેએ પેાતપેાતાના વાડા બનાવી તમારા કાઈ સંબંધ ન હોઈ શકે. <c >> ભાગલા કર્યાં છે અને બેઠા છે તેમની સાથે (ઇનામ, ૧૬૦ )
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy