SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અનભિહિત કર્મ–કર્મના અર્થમાં, એટલે અનભિહિત કર્મના અર્થમાં દ્વિતીયા વપરાય છે. પણ જ્યારે ક્રિયાપદથી કર્મનું અભિધાન થયું હોય છે, અર્થાત્ , કર્મણિ પ્રાગ હોય છે ત્યારે તે અભિહિત કર્મ પ્રથમામાં જ આવે છે અને ત્યાં પ્રાપદિકાર્યો પ્રથમ થાય છે. સંસ્કૃત રચના ને ગુજરાતી રચના-સંસ્કૃતમાં તે અભિહિતકર્મ સર્વત્ર પ્રમામાંજ આવે છે. અપભ્રંશમાં પણ એમજ છે. જૂની ગુજરાતીમાં ભૂત કૃદન્તના પ્રયામાં કેટલેક સ્થળે એવી રચના જોવામાં આવે છે. दहमुहु (चउमुहु छंमुहुझाइवि एक्कहिं लाइवि णावइ) दइवें घडिअउશમુa: [વતુમ્હં ઘ0મુવં ધ્યાત્વ રમનું નિ =ચતુર્મુખને, ષમુખને ધ્યાનમાં રાખીને, એકમાં લાવીને જાણે] વૈન ઘટત – દશમુખ દૈવે ઘડ્યો. હાલ આપણે દશમુખને દેવે ઘડ્યો’ એમ કહીએ છીએ. અભિહિત કર્મ દશમુખ” હાલ દ્વિતીયામાં વપરાય છે. એજ પ્રમાણે મહું તુદું વાલિયા-મથા વં વારિત:–“મેં તું વાર્યો –હાલ મેં તને વાય.” તિણિ અવગણિક માધવ બન્મ જ છે કાન્હ૦ ૧.૧૩ પહિલ રાઈ હૂં અવગણિઉ માહર બંધવ કેસર હથિઉં. કાન્હ૦ ૧.૨પ દિકુ નહિ તેણિ વ્યાધિ હું દેવિ જાણિ રાખ્યું ભાલણ-કાદમ્બરી, કડ૦૫ તેણિ હું દીકુ નહિ તેણે હું દીઠું નહિ તેણે મને દીઠે નહિ. સ્વામિ, મુસ્તક તે આપ્યું, ગડે હું માર્યો ઘણું. સુધન્વા-આખ્યાન, કડ૦૨૬મું.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy