SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - (પાઠ-૧૦) પ્રશ્ન - ૧ ૧લા ગણના અને છઠ્ઠા ગણના - વિકરણ પ્રત્યયમાં તફાવત શું ? ઉત્તર - ૧લા ગણનો એ વિકરણ પ્રત્યય લાગતાં ધાતુમાં ઉપાજ્ય હૃસ્વનામિસ્વર અને અંત્યમાં હ્રસ્વ-દીર્ઘનામિસ્વરનો ગુણ થાય છે. જયારે છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય લાગતાં ધાતુમાં ગુણ થતો નથી. દા.ત. નેતિ, તિતિા પાઠ-૧૧-૧) પ્રશ્ન - ૧ દશમાગણનો વિકરણ પ્રત્યય પણ છે. તો એનો પહેલા ગણમાં જ સમાવેશ કરવો હતો ને ? શા માટે દશમો ગણ અલગ રાખ્યો ? ઉત્તર - ૧ દશમાગણનો વિકરણ પ્રત્યય ભલે ન છે. પરંતુ પોતાનો હું પ્રત્યય પણ લાગે છે તેથી પ્રયોગમાં માત્ર એ નહીં રહેતા મય રહે છે. તેથી અલગ પાડેલ છે. પ્રશ્ન - ૨ “પોતાનો રૂ લાગે છે. એટલે શું ? ઉત્તર - ૨ પોતાની=સ્વાર્થિક.જે પ્રત્યય હોય છે તે પ્રત્યય કર્તરિપ્રયોગ, કર્મણિપ્રયોગ, કૃદન્ત એમ દરેક અવસ્થામાં લાગે છે ક્યારેય ધાતુનો સહવાસ છોડતો નથી.જ્યારે વિકરણ પ્રત્યય તો કર્તરિ પ્રયોગમાં. અને માત્ર ચાર વિભક્તિ (વર્તમાનાદિ)માં જ લાગે છે. આથી તે સ્વાર્થિક ન કહેવાય. પ્રશ્ન - ૩ પા. ૧૨ મિ. ૧ શા માટે ? ઉત્તર - ૩ ? પ્રત્યય પરછતાં ગુણ કરવાનો કોઈ નિયમ ન હતો માટે એટલે કે આ નિયમથી રૂ પ્રત્યય પરછતાં ધાતુનાં ઉપાજ્ય હૃસ્વ નામી સ્વરનો ગુણ થશે. પરંતુ હું પ્રત્યાયનો ગુણ નહિ થાય રૂ પ્રત્યયનો જયારે ગુણ કરવો હશે ત્યારે તો પા. ૮ મિ. ૧ લાગશે. ૪૪
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy