SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રમણ ક્રિયા સત્રસન્દર્ભ “વત્ત જ માથાનાનિ =ઈહલોકભય, પરલોક ભય વિગેરે પૂર્વે (પગામસિજજાના અર્થમાં) કહી ગયા તે સાત ભયસ્થાનેને (ભયમહનીય કર્મના ઉદયથી જન્ય આત્માના ભયરૂપ પરિણામનાં કારણેને) તથા “વવિધ ચિત્ર જ્ઞાનવિપ'=અહિં “જ્ઞાન અને વિભગ બે પદો પૂર્વાપર ફેરવવાથી સાત પ્રકારના વિભંગ જ્ઞાનને વિ=ત્યાગ કરતે વિગેરે પૂર્વ પ્રમાણે આ વિસંગ જ્ઞાનના સાત પ્રકારે બતાવનારી ગાથા કહે છે' - “–રિણિ સોનામો, શિવિર મુરાવ્યો ની જ મુરાય રાવી, વર ના વિમvil” અર્થાત ૧–ાશિ સ્રોજfમામ:=પૂર્વાદિ કઈ એક જ દિશામાં લોક (સર્વ જગત છે એવા) બેધ તે એક વિર્ભાગજ્ઞાન, તથા ર-રાહુ દિક્ષુ ઢોwifમામ =કર્મોને નહિ માનવા રૂપે અને શરીરના ધર્મો દેખીને આત્માને તે માનવા રૂપે છ દિશાને બદલે ઉર્વ અધે પિકી કોઈ એક અને ચાર તિછ દિશાએ, એમ પાંચ દિશામાં લેક છે એ બોધ, ૩-fથાવાળો કa: =જીવ પ્રાણાતિપાત વિગેરે કિયાઓ કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે, તેમાં હેતુભૂત કર્મ તે દેખાતું નથી, માટે જીવ કર્મથી આવૃત નથી, પણ ક્યિા જ જીવનું આવરણ છે એ બોધ, ૪-“મુv=ભવનપત્યાદિ દેવેનું વેકિય શરીર બાહ્ય અભ્યતર પુગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાથી જીવ “મુદ” એટલે સ્વશરીરવગાહ ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રમાંથી લીધેલા પુદ્ગલોના શરીરવાળો છે, એ અભિપ્રાય, પ-પ્રમુv=વૈમાનિક
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy