SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સમિતિનું પાલન કરતે “સમિત” એ હું, તથા “”= પરિષહ સહવા, ગુરૂકુળવાસ સેવ” વિગેરે સાધુના ગુણોથી યુક્ત એ હું, “ગુપ્તઋત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્તએ હું, ‘થિત શ્રમધર્મ ક્ષમા, મૃદુતા આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર-નિશ્ચળ એવો હું, “પ્રથમં વ્રતમનરક્ષક, વિતરિમ બાળrracત” એને અર્થ ઉપર જણાવેલી ગાથાઓના અર્થ પ્રમાણે (અર્થાત્ પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું પહેલા મહાવ્રતનું સર્વ દેથી રક્ષણ કરું છું. એમ) કરવો. (૧) આ ગાથા પ્રમાણે જ બીજીથી છઠી ગાથા સુધીને અર્થ પણ કરવો, માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, એથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી અને છઠીમાં રાત્રિભેજનથી વિરામ પામેલો હું એટલો અર્થ તે તે શબ્દને અનુસાર ભિન્નભિન્ન કરવો. સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કરે, ઉત્તરાદ્ધમાં આટલો ફેરફાર સમજવો, ત્રિવિધેન મનવચન અને કાયા રૂપ ત્રણ વેગથી, “મામ=સારી રીતે એ. કાગ્ર બનેલો હું “ક્ષામ મતાનિ v=સ્વજીવની જેમ પાંચ મહાવ્રતનું રક્ષણ (પાલન) કરૂં છું. (૭) હવે એકથી દશ પર્યન્ત હૈયભાવોને ત્યાગ અને ઉપાદેયને સ્વીકાર કરવા દ્વારા મહાવ્રતની વિશેષ રક્ષા માટે કહે છે કે – ‘ત્તાવાનો ઈત્યાદિ ણાવશોજF=(સર્વ નિન્ય કર્મોરૂ૫) એક પાપ વ્યાપારને, “મિચ્છામુ=એક
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy