SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસ્ત્ર ‘Ëત્તળનાળત્તિ’ ઈત્યાદિ ‘ર્શનશાનચારિત્રામ્યવિાષ્ટ’-દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના ( અવિરાધિત ) ‘સ્થિત: શ્રમળધર્મ=સાધુ ધર્મમાં સ્થિર (નિશ્ચલ) થયેલેા હુ’, ‘પ્રથમં વ્રતમ્ અનુરક્ષામિ’=પહેલા વ્રતનું (કોઇ દોષ ન લાગે તેમ) રક્ષણ કરૂં છું (પાલન કરૂ છુ), કેવા હું ? ‘વિદ્યામાં' એપને બહુવચનને બદલે એકવચનાન્ત કરવાથી ‘વિત્તઽસ્મ પ્રાળા,તિપાતાર્= સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામેલેા (મુક્ત) એવા હું, અર્થાત્ દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતા, શ્રમધર્મમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલા હું પહેલા મહાવ્રતનું કોઈ પણ દોષ ન લાગે તેમ રક્ષણ-પાલન કરૂ છું. (૧) એ પ્રમાણે બાકીની પાંચ ગાથાઓને અર્થ પણ સમજી લેવા, માત્ર બીજી ગાથામાં મૃષાવાદથી વિરામ પામેલેા’, ત્રીજીમાં ‘અદત્તાદાનથી વિરામ પામેલેા’, ચાથી પાંચમી છઠ્ઠી ગાથામાં અનુક્રમે મૈથુનથી, પરિગ્રહથી અને રાત્રિભાજનથી વિરામ પામેલે એવા અર્થ તે તે વ્રતને અનુસારે સમજી લેવા. ૧૫૩ " વળી પણ ત્રતાના રક્ષણના ઉપાય કહે છે કે— 'આળવિજ્ઞાનમિઓ ’ ઈત્યાદિ ‘ આહ્રયઃ'=અહિં આલય શબ્દ સૂચક હાવાથી ‘આલયવત્તી ’ અર્થાત્ ‘સ્ત્રીપશુપ’ડક વિગેરેથી રહિત ઈત્યાદિ સકળ દોષ વિનાનાં સ્થાનમાં રહેલો હું, તથા ‘વિહાર:’આગમાક્ત નવકલ્પી વિહારથી વિચરતા હું, ‘મિત’-ઈર્યાસમિતિ આદિ પાંચ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy