SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ ૩–“મારામારાતત્તયા, ૪-૩ષ્યનારતનથr=આ તે મહારાથી નાખે છે, અકુલીન છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ (શક્તિ) વાળે છે, ઈત્યાદિ અવર્ણવાદ બોલવાથી કરેલી આચાર્યની આશાતના દ્વારા, તથા એજ પ્રમાણે કરેલી ઉપાધ્યાયની આશાતના દ્વારા, પ–સાધૂનામrરાતના, ૬-રના ઘીનામાશાતનયા'= ભજન, વાચના, વિગેરે પ્રસંગે આ તે અવસરને ઓળખતે નથી વિગેરે બીજાં સાધુ-- સાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વીને અંગે કરેલી આશાંતનાઓ દ્વારા, –ાવાનામારતનયાં, ૮-અવિનાનામારા તરવા'= શ્રાવક તથા શ્રાવિકાને અંગે પણ જિન ધર્મને જાણવા છતાં વિરતિ (ચારિત્ર) નહિ લેનારો શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય (ભાગ્યવાન) કેમ કહેવાય ? વિગેરે બલવાથી કરેલી આશાતના દ્વારા, ૯-વાનમારતના' ૧૦-રેવનામારા તનયા’=દેવ તથા દેવીઓને અંગે પણ એ તે અવિરતી છે, કામગમાં આસક્ત છે, સામર્થ્ય છતાં તીર્થની (શાસનની) પ્રભાવના કરતા નથી, વિગેરે બોલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૧-૬ોવચારાતના ૧૨-gઢોકારાતના=અહીં મનુષ્યને મનુષ્યપણું વિગેરે સમાનતા તે આલોક અને મનુષ્યને દેવપણું વિગેરે અસમાનતા તે પરલેક જાણ, તેને અંગે અસત્ય પ્રરૂપણાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૩-“વફ્ટીપ્રશખ્રસ્થ ઘમસ્થાશાતના'=કેવલજ્ઞાનીઓએ કહેલા શ્રત ચારિત્ર (જ્ઞાન-ક્રિયા) રૂપ ધર્મની, જેમકે “આગમ પ્રાકૃત, ભાષામાં રચેલું છે, તે કેણ જાણે છે કે કણે કપેલું છે?
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy