SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ ] ૨૩ ઘાલવડાં (દહીંવડાં)-જો તે ઉકાળેલા ગારસમાં કરેલાં હાય, તાજ તે દિવસે ભક્ષ્ય છે. કાચા ગારસમાં સર્વથા અભક્ષ્ય છે. A ૨૪ ખાખરા-જે ઉપર જણુાવ્યુ` છે કે ગુજરાંત તરફ ઘઉંના શેકેલા ખાખરા કરે છે. તે પાંચ સાત કે તેથી વધારે દિવસ સુધી રાખી મુકાય છે, અને વપરાય છે, તે ઠીક નથી. જુના ખાખરા ઉપર નવા પડતા જાય અને ઉપર ઉપરથી નવા વપરાય ને જુના પડયા રહે, તેમ થવા દેવુંયે યુક્ત નથી વળી જે તે કડી કે વાસણમાં ભરાતા હાય, તે સાફ રાખવું, નહિંતર તેમાં ધનેડાં પ્રમુખ ત્રસ જીવાના પેસારા થાય છે, ચેમાસામાં તે લીલફુગ પણ થઈ જાય છે, જેથી આ ખામત ખાસ ઉપચે।ગ રાખવા ધ્યાન દેવુ' ઉચિત છે. ઉનાળામાં પણ ગરમાગરમ ન ભર્યાં હોય, તેા સારૂં. આ રીતે વરાળના પાણીથી લીલફુગ થઇ જાય, માટે ડારવા દઇને ભરવા, તેમજ કડક બનાવવા. [સવારે શિરામણમાં શ્રાવકાને વાશી ન ખાવાના ઉપયોગ રાખવાના વિચારમાંથી વિવેકી શ્રાવક કુટુ ંબે મા ખાખ રાના રીવાજ પ્રચલિત થતા આવેલા જણાય છે. ૨૫ પાપડના લુઆ, વડાં, પાળી--અડદ, મગ પ્રમુખના પાપડના લુઆ તથા અડદની વાટી દાળના વડાં અને પેળી એટલે નરમ પુરી કે રોટલી [પુરણપાળી-વેઢમી સવારે કર્યો હોય તેને કાળ ચાર પ્રહરને કહ્યો છે, પછી ઉતરી જાય છે. ૨૬ જીગલીરામ-જીવારલેાટને છાશમાં રાંધી, ઘેંશ (વિઠ્ઠલ વિનાની) કરે છે, તે જુગલી રામના કાળ (૧૨)
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy