SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭ ] હેય તેણે યથાશક્તિ તિવિહાર, દુવિહાર તો અવશ્ય કરજ જોઈએ. “રાત્રિએ પાણી રુધિર સમાન અને ભજન માંસ સમાન છે” એમ અન્યમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે. એક ઇટાલીયન કવિતાને અર્થ નીચે મુજબ થાય છે - पांच वागे उठवू, अने नव वागे जमवू. पांच वागे वाळु, अने नव वागे सुवु. एथी नेवु ने नव वरस जीवाय छे. થતા જાય છે. સ્ત્રીઓમાં પણ આ જાતના શરીરે અનિયત ખરાકને આભારી હોય છે. જે મજૂરવર્ગ સિવાયના માણસે બેજ વખત ખાવાની ટેવ રાખે તો આરોગ્ય સારું રહે એમ અમારું માનવું છે. મજુર વર્ગ પણ આ નિયમ ઉપર આવી શકે, તો તેમને પણ બીજા અનેક લાભ થાય. પરંતુ તેમની એ સમજ થવી ઘણું પ્રચારને અંતે થઈ શકે. આજ સુધી એ વર્ગને એ સમજણ આપવામાં આવી જ નથી. એટલે તેના લાભથી તે અજાણ જ છે. પરંતુ બે વખત અને જરૂરીઆત હોય, તોજ તેથી વધારે વખત ખાઈને ચલાવી શકાય છે અને આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. મિત્તના પ્રકોપમાં ખાધેલું જલદી પચે છે. એટલે કે–સૂર્યના તાપમાં પિત્તનો પ્રકોપ ભૂખ ખીલવે છે. વાદળા હોય ત્યારે જઠરાગ્નિ મંદ પડે છે, ઉંધા હમેશા કફને પ્રકોપ થાય ત્યારે જ આવે છે. અને કફના પ્રકોપમાં જઠરાગ્નિ અને શરીર મંદ-ઢીલું પડે છે. તેમજ સૂર્ય ન હોય ત્યારે વાતાવરણ પણ ઢીલું હોય છે. આ બધી દૃષ્ટિથી રાત્રિભોજન ન કરવું, એ આરોગ્ય માટે ફાયદાકારક છે. સવારે જઠરાગ્નિને રિકેરવાનો રીવાજ ઠીક લાગતો નથી. અને બપોરે મોડું ખવાય, તે છે પણ રેગના બીજ નાંખે છે, માટે બે વખત ભજન એ શિષ્ટ પ્રકાર
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy