SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ |[૩૬ ] નિયમ લેનારે તે મુજબ ભેજન કરી લેવું જોઈએ. અન્યથા દોષ લાગી જવા સંભવ છે. એક માસ પર્યત દરરોજ ઐવિહાર કરનાર ભવ્યને પંદર ઉપવાસનું ફળ શાસ્ત્રકારોએ કહ્યું છે, તે બરાબર છે. અનુક્રમે તે જીવ મેક્ષવધૂને વરે છે. એ પણ નિઃસંદેહ છે. વળી જેઓ ઐવિહાર કરવાને અશક્ત કહ્યું છે, યોગશાસ્ત્રમાં દિવસરિચમ શબ્દનો અર્થ–“અહેરાત્રિનો શેપ-બાકી રહેલ કાળ” એમ કરેલ છે. તેથી રાત્રે દિવસચરિમં ન થાય, એમ એકાંત નહિ. પણ ચીવટ રાખી દિવસે જ કરી લેવું ઉચિત છે. ચેવિહાર, તિવિહાર અથવા દુવિહારનું પચ્ચક્ખાણ કરવાનો દરેક જૈને નાનપણથી જ અભ્યાસ પાડવો જોઇએ. રિ. આપણા દેશમાં જમવાને વખત સામાન્ય રીતે મજુરવર્ગમાં ત્રણ વખત છે. અને શિષ્ટવર્ગમાં બે વખતને છે. શિષ્ટવર્ગમાં બાળકે સિવાય બેજ વખતે જમવાને રીવાજ હતો. હાલમાં ચાના પ્રચાર પછી સવારે કાંઈ પણ લેવાને રીવાજ રૂઢ થઈ ગયા છે. નહીંતર સવારે ખાસ કારણ વિના કોઈ પણ ખાવાનું રાખતા નહીં, માત્ર લગભગ ૧૦ વાગે જમવાનું અને સાંજે-ઋતુ પ્રમાણે પાંચ વાગ્યાની આજુબાજુ જમવાને રીવાજ હતા. એટલે દિવસે સૂર્યના પ્રકાશથી જઠરાગ્નિ તેજ રહે. અને ૭-૮ કલાકના અંતરમાં બપોરનું પચી જાય અને સાંજે પાંચ છ વાગ્યે ખાધેલું હોય, તેઆખી રાતમાંના લગભગ ૧૬ કલાકની મદદથી પચી જાય, એટલે ખરીભૂખમાં જ ખવાતું હતું. મારવાડમાં હજુ આ રીવાજ જોવામાં આવે છે. આપણે તો હાલમાં સવારે ખવાય, બપોરે અનિયમિત વખતે ખવાય અને સાંજે કે રાત્રે ખવાય, આમ વિષમ આહાર થવાથી ઉપરાઉપર ખવાતું (અધ્યશન થતું) હેવાથી ઘણાને પિત્તની બિમારી કાયમ રહે છે, અને પીળા તથા ફીકા દેખાય છે, લેહીમાં ઘળા કે પીળા રજકણો વધારે હોય છે અને લાલ રજકણે કમી
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy