SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ૩. અશાડ શુદિ ૧૫ થી કારતક સુદિ ૧૫ સુધી ત્યાગ કરવો. ૧.સુકવણી સુકવણી એટલે શાક વિગેરેમાં ઉપયોગી વનસ્પતિઓને સુકવીને રાખવામાં આવે છે. તેને ઉપગ પર્વતિથિને દિવસે તથા સચિરત્યાગીને માટે કે વ્રતધારી માટે કરવામાં આવે છે. આ પ્રચારનું કારણ જૈનને આહાર સીધી કે આડકતરી હિંસા વિનાને હું જોઈએ, અને તે પણ સ્વકૃત કાતિ અને અનુમાદિત ન હૈ જોઈએ. પરંતુ જેને ઈચ્છાપૂર્વક ત્યાગ ન હોય, તેટલી હિંસા તે અનિવાર્ય રીતે ખુલ્લી રહેલી જ હોય છે. તેથી, સ્વાભાવિક રીતે મળતા અચિત્ત રાક લે નિર્દોષ ગણાય છે. અને મુનિમહારા જાઓને તે દરેકને જ ત્યાગ હોય છે. એટલે ખાસ જરૂરીયાત પડે ત્યારે ખેરાક લેવું જોઈએ અને તે સ્વકૃત, કારિતા અનુદિત સચિત્ત ન હૈ જોઈએ. સ્વાભાવિક રીતે અચિત્તા હોય, તથા બીજા પણ દેશે વિનાને હોય, તે તે રાક લેવાનું હોય છે. એટલે તેઓને તે ખોરાક લેવા જવા આવવા, કે વાપરવામાં તથા જેટલે અપવાદ સે હોય, તેટલી જ ક્રિયા લાગે છે, વધારે હિંસા કે અસંયમ લાગતા નથી, એટલે જેમાં સુકવણીને પ્રચાર સાક્ષાત્ હિંસા કરી વાના ત્યાગમાંથી જન્મેલ છે. જેમ બને તેમ વધુ ત્યાગ રખાય, તેમ સારું. પરંતુ ઓછા ત્યાગીને પણ જેમ બને તેમ સીધી હિંસા ઓછી લાગે, એ સિદ્ધાંત ઉપર સુકવણીને વપરાશ પ્રચલિત છે, અને તે સૂમિદષ્ટિથી બરાબર છે. ત્યાગની બાબતમાં આરોગ્ય-અનારોગ્યની ચર્ચા નકામી છે. આરોગ્ય
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy