SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ પહેલા મહાવતની પાંચ ભાવનાઓ મનોજના-મ: તિમિર તા. दृष्टानपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ॥१॥ ભાવાર્થ-૧. મનગુણિ, ૨. એષણસમિતિ, ૩. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ અને ૪. ઈસમિતિ-એ ચારનું પાલન કરવું, તથા આહાર-પાણી જોઈને ગ્રહણ કરવાં, વાપરવાં, એમ પાંચ પ્રકારે અહિંસાવ્રતનું બુદ્ધિમાન આત્માએ રક્ષણ કરવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરેની જેમ હિંસામાં મનનું પ્રાધાન્ય હોવાથી મનગુપ્તિનું અહિંસામાં ઉપયોગીપણું છે. તથા એષણસમિતિ દ્વારા નિર્દોષ પિંડ લેવાથી, વસ્તુ લેવા-મૂકવા વગેરેમાં આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિના પાલનથી, ગમનાગમનમાં ઈસમિતિના પાલનથી તથા આહાર-પાણ આદિ ચક્ષુ દ્વારા જેઈને લેવાથી અને દિવસે પ્રકાશવાળા સ્થળે પહેલા મુખના ભોજનમાં વાપરવાથી અહિંસાનું પાલન થાય છે. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ– हास्यलोभभयक्रोधप्रत्याख्यानै निरन्तरम् । आलोच्यभाषणेनाऽपि, भावयेत् सुनृतव्रतम् ॥ २ ॥ ભાવાર્થ-બોલવામાં હાસ્યાદિ ચારને ત્યાગ કરે અને વિચારીને બોલવું-એમ પાંચ પ્રકારે સત્યવ્રતનું પાલન
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy