SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વગેરેથી વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે કે સ્વય' સશક્ત અને સત્તાધીશ હોય તેા લેવુ' કલ્પે ૪. પંડક–નપુ'સક, તે અતિકામવિકારવાળા હોવાથી વહેારાવતાં સ્વ-પર છેૢાભના સભવ રહે, માટે નિષિદ્ધ જાણવા. છતાં જે તેવા પ્રકારના ન હોય તેવા નપુંસકના હાથે લેવુ પે. ૫. મત્ત-દારૂ વગેરે કેી પીણાં પીવાથી ઉન્મત્ત થયેલા; તેના હાથે ઉત્સગ માગે લેવુ' ન ક૨ે, પણ જો તે શ્રદ્ધાળુ હોય અને ઘણા લેાકાની હાજરી ન હેાય તા લેવુ ક૨ે. એ સિવાય તે ઉપદ્રવ કરે કે પાત્ર વગેરે ભાગી નાખે ઇત્યાદિ દોષ લાગે એમ જણાય તે ન લેવું; તેવા પ્રકારના લેાકાપવાદથી શાસનની અપભ્રાજના પણ થાય. ૬. ક્ષિક્ષચિત્ત-ચિત્તવિભ્રમવાળા; ૭. દીપ્ત-કોઈ મહાલાભ વગેરે થવાથી કે મહાન્ કાર્ય કરવાથી ઉત્કર્ષોંવાન બનેલા, દ્વીપી ગયેલા અને ૮. યક્ષાવિષ્ટ-ભૂત-પ્રેતાક્રિના આવેશ ( પ્રવેશ )વાળા-એ ત્રણના હાથે વહેારતાં તે ભેટી પડે, માર મારે ઇત્યાદિ ઉપદ્રવના સ`ભવ રહે, માટે તેઓના હાથે લેવું ન કલ્પે; છતાં જો તે સાધુઓના રાગી અને દાનરુચિવાળા હાય અને ઉપદ્રવાના ભય ન હાય તા લેવુ' કલ્પે. ૯. છિન્નકરહાથ કપાયેલા, ઠૂંઠો કે હાથથી વસ્તુ પકડવાની ચાગ્યતા વિનાના ૧૦. છિન્નચરણ-પગ કપાયેલા,
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy