SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિક ખામણાં ઉપલક્ષણથી તેને આચાર્યાદિ સંઘને) વંદન કરું છું. અહીં બીજા આચાર્યો કહે છે કે “સદવિ વવામિ ત્રિા'એમ પાઠ છે તેને અર્થ એમ કહે કે શિષ્ય ગુરુને કહે છે કે, હું પણ ચૈત્યવંદના કરાવું છું અર્થાત્ અમુક નગરમાં, ગામમાં તમારી વતી જે જે ચિત્યને મેં વંદન-નમસ્કાર કર્યો, તથા સંધે પણ આપને જે જે જણાવરાવ્યું, તેઓને આપ પણ વંદન કરે ! (સમગ્ર આલાપકને ભાવ એ છે કે શિષ્ય, ગુરુને ચાલુ પક્ષમાં વિહાર કરતાં, ગામોગામ જે ચિ તથા અન્ય આચાર્યાદિ શ્રીસંઘને મળે, વંદનનમસ્કાર કર્યા, ગુરુની વતી પણ વદના-નમસ્કારાદિ યથાયોગ્ય જે જે જેની સાથે ઉચિત વ્યવહાર કર્યો હોય, તે ગુરુની સમક્ષ જણાવીને, ગુરુને પણ તે તે ચિને તથા શ્રીસંઘને વંદન કરાવવા વિનંતિ કરે છે. તે સાંભળી પ્રસન્ન થએલા ગુરુ પણ તે ચિત્યને અહીં રહ્યાં રહ્યાં વંદન-નમસ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યો આદિ શ્રીસંઘને પણ વંદના-અનુવંદના કે ધર્મલાભ વગેરે યથાયોગ્ય કરે છે). હવે ત્રીજા ખામણામાં શિષ્ય પિતાનું નિવેદન કરવા માટે કહે છે– - છામિ યમામનો! ૩દ્ધિst (મિ) ઇત્યાદિ, તેમાં ઋષિ ક્ષમગ્ર - સ ક્ષમાશ્રમણ ! હું આગન કહીશ તે અમાણે ઈચ્છું છું. ‘૩પસ્થિs -મારુ નિવેદન કિરવા હું તૈયાર થયે (આ ) છું. હવે નિવેદન કરે છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy