SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૪૯ અંકથી ત્રણ ગુણ અર્થાત્ તેત્રીશ આશાતનાઓને (પગામસિજામાં કહી છે તેને) “વિવર્નયન'–ત્યાગ કરતે, અને તેથી જ “suસંપન્ન –અર્થપત્તિએ અનાશાતના-ભાવને પ્રાપ્ત થયેલે, “યુઃ '—સાધુતાના ગુણેથી યુક્ત હું પાંચ મહાવ્રતનું રક્ષણ-પાલન કરું છું વગેરે અર્થ પૂર્વ પ્રમાણે જાણો. (૨૨) - આ પ્રમાણે એક, બે આદિ શુભ સ્થાનને અંગીકાર અને અશુભ સ્થાનને ત્યાગ કરવા દ્વારા મહાવ્રતની (પાલનની) પ્રતિજ્ઞા કરી. હવે નહિ કહેલાં બાકીનાં સ્થાનોનો અતિદેશ (ભલામણ) કરવાપૂર્વક મહાવ્રતોની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે – ”—ઉપર “ત્રણ લેશ્યા વગેરેના ત્યાગપૂર્વક” વગેરે કહ્યું તેમ “ ત્રિવિરતઃ –ત્રણ દંડથી વિરામ પામેલે, અર્થાત્ જેમ રાજા દંડ કરીને ધનનું અપહરણ કરે તેમ - અશુભ મન, વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તે ત્રણ દંડે કહેવાય છે, તેને ત્યાગ કરતે, તથા ‘ ત્રિશુદ-મન, વચન અને કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલ. (અહીં એમ પ્રશ્ન થાય કે, ત્રિદંડવિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય, તો ફરી કહેવાનું કારણ શું ? તેનું સમાધાન એ છે કે “ત્રિદંડવિરત” એટલે સાવદ્ય ગોથી નિવૃત્ત અને “ત્રિકરણશુદ્ધ” એટલે નિરવદ્ય યોગમાં પ્રવૃત્ત, અથવા તે “સાવદ્ય પ્રવૃત્તિ કરવાની માત્ર નિવૃત્તિએ ત્રિદંડની વિરતિ” અને કરવા, કરાવવા, અનમેદવારૂપ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy