SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૩૯ રૂપે જે સાત અધ્યયને છે, તેમાં ઉદ્દેશા નહિ હોવાથી તે એકસરા અધ્યયન કહેવાય છે. તેનું એકસરાપણું છે માટે એકેક” અને સાતની સંખ્યા છે, માટે દરેકને “સતૈકક” કહેવાય છે, કારણ કે, શાસ્ત્રોમાં તે અધ્યયનેનું તેવું નામ છે. તે દરેકનાં નામ (પગામસિજજાના અર્થમાં) પૂર્વે કહ્યાં છે, તે પ્રમાણે જાણવાં. એ સાત સહકીઓને તથા “મધ્યયનાનિ” -શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધનાં સાત અધ્યયન, તે પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનેની અપેક્ષાએ મહાન (મેટાં) છે, તેથી “મહાધ્યયન” કહેવાય છે. તેનાં નામે પણ (પગામસિજ્જાના અર્થમાં) પૂર્વે કહ્યાં તે પ્રમાણે જાણવાં. તે સાત મહાધ્યયનને “ઘ' પ્રાપ્ત થયેલ વગેરે અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૧૫) “સ મદ્રસ્થાનાનિ -જાતિમદ વગેરે (પગામસિજજામાં કહ્યાં તે) આઠ દસ્થાને (મંદ થવાનાં જાતિ વગેરે આઠ નિમિત્તે) તેને, તથા “સૌ સામણિ'-જ્ઞાનાવરણયાદિ આઠ કર્મોને, અને “તેષાં વર્ષે ર–એ આઠ કર્મોને નવે બંધ, તે દરેકને, “ –ત્યાગ કરતે વગેરે બાકીનો અર્થ ઉપર કહ્યા પ્રમાણે જાણવો. (૧૬). તથા “ગદ પ્રવચનમાતા –ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુણિ, એ આઠ પ્રવચન-માતાઓ કે જે, “ઈવિધનિષ્કિતાથઃ રા'આઠ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણયાદિ કર્મો) જેઓને ક્ષય થયા છે એવા શ્રી જિનેશ્વરદેવને “છ” એટલે પ્રાપ્ત થઈ છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy