SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनिंदाद्वात्रिंशिका கங்கு ૧૭ அங்ங்க்ளுகன் * તત્ત્વવિવૃત્તિ: : तवेति । ‘तव स्तवेन' द्रव्यतः पुष्पाऽऽदि स्वद्रव्याऽर्जितं यथाशक्ति विधिना समर्पणेन भावतश्च त्वदाज्ञाऽऽराधनेन । एतदत्र प्रासङ्गिकम् - गणधरैर्गृहिभ्यो जिनपूजा नित्यकर्तव्यरूपोद्दिष्टा, उक्तं 'मन्हजिणाणं' सूत्रे, जिणपूआ जिणथूणणं, इयं च जिनपूजा गृहिभिः स्वद्रव्येणैव कार्या, न परद्रव्येण देवद्रव्येण वा । स्वकर्तव्यसेवनहेतावपि परद्रव्येण देवद्रव्येण वा जिनोत्तमं पूजयन् यथास्थानं मुधाप्रशंसादेवद्रव्यभक्षणादिदोषलाभेन भववृद्धिमाप्नोति । प्रस्तुतमनुसन्धानयति । 'अङ्गभाजां' देहधारिणां परमार्थतः सम्यक्त्वं देशविरतिं सर्वविरतिं वाऽऽराधयतां । 'जन्माऽर्जितपातकानि' चतुरशीतिलक्षप्रमीतासु जीवयोनिषु भ्रमणेन आत्मसात् कृताः सावद्यसंस्काराः । 'क्षयं' आत्मनः परिभ्रंशनं । 'भजन्ति' પ્રાપ્નોતિ । અત્રેવં યુત્તિ: । ‘ઘણ્ડવે:’ પ્રીબસન્ધિનઃ સૂર્યસ્ય સતિ । ‘મરીવિસ્તોમે’ વિરવિસ્તારે । ‘તમાંત્તિ’ અન્યબારા: I‘વિષ્વિર’યિત્ વ્હાલાઽધિ ।‘સ્થિતિ’ અસ્તિત્વમ્ ।‘વન્તિ’ ધન્તિ ? । तात्पर्यमिदम् - सति सूर्यप्रकाशे न तमसां प्रभावस्तथा जिनस्तवे नाऽशुभपरिणामस्य प्रभावो - वलवान् भवति । * ટીકાનો ભાવાર્થ : (૧) પુષ્પ-કેસર વિગેરે દ્રવ્યો સ્વદ્રવ્ય વડે એકઠાં કરીને વિધિપૂર્વક પ્રભુને અર્પણ ક૨વા તે દ્રવ્યસ્તવ છે. આજ્ઞાનું પાલન કરવું તે ભાવસ્તવ છે. (૨) જિનપૂજા ગૃહસ્થનું નિત્ય કર્તવ્ય છે. ગણધરોનું આ વચન છે. મનિાં સૂત્રનું નિળપૂઞા પદ એનું સાક્ષી છે. આવી જિનપૂજા ગૃહસ્થે સ્વદ્રવ્ય વડે જ કરવી જોઇએ. પરદ્રવ્યથી કે પછી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની નથી. પોતાના કર્તવ્યના પાલનરૂપે કરાતી જિનપૂજા જે પરદ્રવ્ય અથવા દેવદ્રવ્ય વડે કરે છે તેને પ્રસંગાનુસાર મુધાપ્રશંસા-દેવદ્રવ્ય ભક્ષણ વિગેરે દોષો લાગે છે અને એથી તેના સંસારની વૃદ્ધિ થાય છે. તવ સ્તવેન પદની ચર્ચામાં પ્રાસંગિક ચર્ચા તરીકે અહીં ઉપરોક્ત વિવરણ થયું છે. (૩) જનસ્તવન વડે જન્મ-જન્માંતરોના પાપ ખપે છે તે સાચું છે પરંતુ આ વચનનો ૫રમાર્થ એ છે કે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિનો જેમણે ભૂમિકાનુસાર સ્વીકાર કર્યો છે તેમના પૂર્વસંચિત પાપો ખપે છે. પાપો ખપે છે એટલે કે પૂર્વજન્મોના પાપસેવનના સંસ્કારો આત્માથી વેગળા થતાં ચાલે છે. | (૪) પાપક્ષયનું તાત્પર્ય અશુભપરિણામોનો ક્ષય છે. સૂર્યપ્રકાશ જ્યાં હોય છે ત્યાં અંધકારનો પ્રભાવ નથી ટકતો તેમ વીતરાગનો સાચો દ્રવ્યસ્તવ અથવા ભાવસ્તવ જ્યાં છે ત્યાં અશુભ પરિણામોનો પ્રભાવ નથી ટકતો.
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy