SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક શ્ય રહેતી નથી. વખતે તે ધનાઢ્ય ડાય છે ને વખતે નિધન અવસ્થા જ મહેત્તાનું તથા લઘુતાનું થઈ પડે છે. માટે કારણુ છે. ૩૬ રાજનીતિ રાજાને અને અધિકારીઓને પૃથ્વીના પાલનના પ્રકાર જણાવે છે. वसन्ततिलकावृत्त राजन् ! दुधुक्षसि यदि क्षितिधेनुमेतां तेनाद्य वत्समिव लोकममुं पुषाण । तस्मिश्च सम्यगनिशं परिपोष्यमाणे નાનાš: તિ જપતેવ સૂમિ "રૂl હે રાજન! જો પૃથ્વીરૂપી ગાયને દોહાવાની ઇચ્છા હાય તા વાછડાની પેઠે લેાકનું પેાષણ કરો. હમ્મેશાં સારી રીતે લેાકનું પાષણુ થવાથી પૃથ્વી કલ્પલતાની પેઠે નાના પ્રકારનાં ફળ આપે છે. ૩૭ અનેક પ્રકારની રાજનીતિ રાજનીતિ એક પ્રકારની નથી, પરંતુ અનેક પ્રકારની છે, તે ઉપર વેશ્યાનું દૃષ્ટાંત. वसन्ततिलकावृत्त सत्याऽनृता च परुषा प्रियवादिनी च हिंस्रा दयालुरपि चार्थपरा वदान्या । नित्यव्यया प्रचुरनित्यधनागमा च वाराङ्गनेव नृपनीतिरनेकरूपा ॥३८॥ જેમ વેશ્યા કાઇ વખતે સત્ય ખેાલનારી, કેઇ વખત અસત્ય ખેાલનારી, કેાઇ વખતે કઢાર ખેલનારી, કાઈ વખતે પ્રિય માલનારી, કેાઈ વખતે હિંસા કરનારી, કાઈ ૩
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy