SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક द्वावेव ग्रसते दिनेश्वरनिशाप्राणेश्वरौ भासुरौ બ્રાતઃ ! પળિ પચ ાનવપત્તિ શીર્ષાવરોનીત' રદ્દ હે ભાઈ ! તું જો કે, બૃહસ્પતિ વગેરે ખીજા પણ પાંચ છ ગ્રહા માનવા લાયક છે, તથાપિ વિશેષ પરાક્રમની ઇચ્છાવાળા રાહુ. તે બ્રહાની સાથે વેર રાખતા નથી; એટલા માટે ભટકતા રાહુ પેાતાનું મસ્તક બાકી રહ્યા છતાં પણુ અમા વાસ્યાને દિવસે મહા તેજસ્વી સૂર્યને અને પૂર્ણિમાને દ્વિવસે અતિ પ્રકાશવાળા ચંદ્રને સારી રીતે પીડે છે. ૨૬ તાત્પ —જેમ રાહુ ખીજાં ગ્રહેાને છેડીને અતિ તેજસ્વી સૂર્ય અને ચંદ્ર એ એનેજ પડે છે, તેમ દુર્જન પણ સાધારણ. મનુષ્યને છેડીને પેાતાનું પરાક્રમ પ્રસિદ્ધ કરવા માટે તેજસ્વીને પીડે છે. મેટાએનાં અદ્ભુત ક મેાટા પુરુષનાં ચરિત્રાની અવધિ નથી. ૧૯ हरिणीवृत्त वहति भुवनश्रेणीं शेषः फणाफलकस्थितां कमठपतिना मध्येपृष्ठं सदा स विधार्यते । तमपि कुरुते क्रोधाधीनं पयोधिरनादरादहह महतां निःसीमानश्चरित्र विभूतयः ॥२७॥ શેષનાગ પેાતાની ક્ષ્ણારૂપી પાટીઓ ઉપર રહેલાં ભુવનાની પંક્તિને ધારણ કરે છે, તે શેષનાગને ભગવાન કાચમાનું રૂપ ધારણ કરીને સદા પીઠ ઉપર ધારણ કરે છે, તે કાચબાને સમુદ્ર પ્રયાસ વિના પેાતાની વચમાં રાખે છે. આ કેવું શ્રાવ્ય છે કે, મેાટા પુરુષાનાં ચિત્રાની અવધિ જ નથી ! ૨૭ તાત્પ –સથા તૃષ્ણાને ત્યાગ કરવા ઉચિત છે. ૧ ‘વિવાદ્ ’કૃત્તિ વાઝાન્તરમ્। ૨ ‘શીર્ષાવશેષાવૃત્તિ કૃતિ પાકાતમ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy