SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ૧૧ તૃણ જેવી તુછ લફમીથી જેમને રોકી રમાતા નથી એવા પરમાર્થને પામેલા પંડિતેની અવગણના કરવી નહિ૧૩ ભાવિક ગુણની સ્થિરતા આનુષંગિક (ઉપાધિથી થયેલા) ગુણનું નિવારણ કરનારા જોવામાં આવે છે, પણ સ્વાભાવિક ગુણનું નિવારણું કરવા માટે કોઈ પણ સમર્થ નથી, તે પર હંસનું દૃષ્ટાંતवसन्ततिलकावृत्त अम्भोजिनीवननिवास(विहार )विलासमेव हंसस्य हन्ति नितरां कुपितो विधाता। न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः ॥१४॥ હંસ ઉપર કેપેલા બ્રહ્મા, તે હંસનું કમળના વનમાં રહેવાનું સુખ અવશ્ય હણે છે, પરંતુ દૂધને અને જળને જુદાં પાડવામાં પ્રસિદ્ધ થયેલી હિંસની કીતિને હણ શક્તા નથી, ત્યારે બીજાની તે વાત જ શી કરવી? ૧૪ વાણીરૂપ ધરેણું બાજુબંધ વગેરે ઘરેણું કરતાં વાણરૂ૫ ઘરેણું ઉત્તમ છે એટલા માટે વાણીરૂપ ઘરેણું અવશ્ય મેળવવું જોઈએ, એવા અભિપ્રાયથી કહે છે :शार्दूलविक्रीडितवृत केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः। वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥१५॥ બાજુબંધ, ચંદ્ર જેવા ચળકતા હાર, સ્નાન, પડેલું ચંદન, પુ૫ કે સારી રીતે શોભાવેલા વાળ પુરુષને ભા. * કમળદંડતંતુથી જેમ હાથી બંધાતો નથી, તેમ પરમાર્થને પ્રાપ્ત થયેલા પંડિતો લક્ષ્મીને તૃણવત્ ગણુને તેની દરકાર રાખતા નથી.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy