SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક वसन्ततिलकावृत्त - . प्राप्ताः श्रियः सकलकामदुधास्ततः किं दत्तं पदं शिरसि विद्विषतां ततः किम्। संमानिताः प्रणयिनो विभवैस्ततः कि कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ॥१७॥ સર્વે કામનાઓને પૂરે એવી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શું? શત્રુઓના શિર ઉપર પગ મૂક્યો છે તેથી શું? સેવકોને વિભવોથી સન્માન આપ્યું તેથી શું? અને એક કલ્પ પર્યન્ત મનુષ્યના શરીરથી જીવ્યા તે તેથી પણ શું? ૬૭ તાત્પર્યલક્ષમી ચપળ છે–અંતે કયારેય ફાટી જશે શત્રુઓને જિત્યા તેથી શું? કારણ કે છેવટે તે આપણે પણ ચાલ્યા જવાના છીએ; સેવકેનું સન્માન કર્યું તેથી પણ શું? તે સેવકે પણ દ્રવ્ય હશે ત્યાં સુધી રહેશે ને આ હે પંડિત ! સ્ત્રીસંગથી થનારા ક્ષણભંગુર સુખથી વિરામ પામે અને કરુણા, મૈત્રી તથા પ્રજ્ઞારૂપી વધૂને સંગ કરે; કારણ કે હારયુક્ત ભારે સ્તનમંડળ કે મણિની મેખલાથી રુમઝુમ થતું શ્રેણી બિંબ કંઈ નરકમાં શરણ (તારનાર) થનાર નથી. તાત્પર્ય–હે પંડિત ! બુદ્ધિમાન વિદ્વાન એવા હર કેઈએ નરકમાંથી તરવું હોય તે સ્ત્રીસંગનું ક્ષણિક સુખ છેડી સર્વે પ્રાણી ઉપર દયા અને મિત્રી રાખવી તથા પ્રજ્ઞા-આત્મજ્ઞાનસ્ત્રપી વધુને સંગ કરે. (આ લેક શૃંગારશતકમાં ૬૭ મો છે.) * શ્રોણબિંબ-નિતંબને ભાગ. * સર્વે પ્રાણી ઉપર મૈત્રી અને દયા છે, તે નરકમાંથી પણ તારનાર છે. દયાજ ધમૅનું મૂળ છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy