SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિકૃત અને વિદ્વાન્ માણુસ છું” એવા અહંકારથી સહુની અવગણુના જ કરે છે; અને જેઓ અજ્ઞાની છે, ત તે ખાપડા કઈ સમજતા નથી; આમ હૈાવાથી સસારમાં વિદ્વાનની. અને વિદ્યાની બેયની તુલના જ નથી. સૂચના-આ બન્ને લેાકેા નીતિશતકના આર્ભમાં આવી ગયા છે છતાં મંગળાચરણ માટે અહીં દાખલ કર્યાં છે. ૧ તૃષ્ણાષણુપ્રકરણ ૧-૧૦ शार्दूलविक्रीडितवृत्त चूडोतं सितचन्द्रचारुकलिकाचञ्चच्छिखाभास्वरो लीलादग्धविलोलकामशलभः श्रेयोदशाग्रे स्फुरन् । अन्तःस्फूर्जद पार मोहतिमिरप्राग्भारमुच्चाटयंचेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः ॥ १ ॥ મસ્તકનું ભૂષણ બનાવેલા ચંદ્રની સુંદર કલિકાની પેઠે પ્રકાશમાન અણીવડે પ્રકાશમાન, વિલાસવડે કામ પ ટીડને ખાળનાર, શુભ અવસ્થાએમાં આગળ પ્રકાશ પાડનાર, અંત:કરણમાં વિકાસને પામેલા અપાર મેહાંધકારના મેાટા ભારનું ઉચ્ચાટન કરનાર, જ્ઞાનના પ્રકાશ કરનાર અને ભકતાના જ્ઞાનથી અથવા અજ્ઞાનથી કરેલા માનસિક, વાચિક અને કાયિક પાપાનું હરણ કરનાર ભગવાન સાંબ સદાશિવ સનકાદિક ચેાગીએના ચિત્તરૂપ મંદિરમાં સર્વાકષઁથી વિજય પામેા. ૧ शार्दूलविक्रीडितवृत्त भ्रान्तं देशमनेक दुर्गविषमं प्राप्तं न किंचित्फलं त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy