SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શૃંગારશતક અવ -સાર અને અસારના વિકવાળા પુરુષને સર્વત્ર બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. शिखरिणीवृत्त यदासीदशानं स्मरतिमिरसंचारजनितं तदा दृष्टं नारीमयमिदमशेषं जगदपि इदानीमस्माकं पटुतरविवेकाअनजुषाँ समीभूता दृष्टिस्त्रिभुवनमपि ब्रह्म मनुते ॥१९॥ જ્યારે ઠામદેવપી અંધકારના સંચારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું ત્યારે આ સર્વ જગત્ સ્ત્રીમય જોવામાં આવતું હતું; હમણ અત્યંત વિવેકપી અંજનને સેવવાથી સમાન થયેલી અમારી દૃષ્ટિ ત્રિભુવનને પણ બ્રહ્મમય, નિહાળે છે. ૬૯ (આ લેાક વૈરાગ્યશવકમાં ૨૪ મા પૃષ્ઠ પર છે.) અવ૦–વિવેકી પુરુષને પણ સ્ત્રીનાં કટાક્ષ૫ બાણે ન વાગ્યા હોય ત્યાં સુધી જ તેના હૃદયમાં વિવેકપ દીવો ઝળકે છે. रथोद्धतावृत्त तावदेव कृतिनां हृदि स्फुरत्येष निर्मलविवेकदीपकः। यावदेव न कुरङ्गचक्षुषां ताड्यते चंपललोचनांचलैः ॥७॥ જ્યાં સૂધી કુરંગનાં જેવાં નેત્રવાળી સ્ત્રીઓનાં ચંચળ નેત્રકટાક્ષે ન વાગ્યાં હોય, ત્યાં સુધી જ વિવેકી પુરુષના હૃદયમાં પણું નિર્મળ વિવેકદીપક પ્રકાશે છે. ૭૦ _ અવ–કહેવું સહેલું છે પણ ક્રરવું દુસ્તર છે. भवति वचसि सङ्गत्यागमुद्दिश्य वार्ता श्रुतमुखरमुखानां केवलं पण्डितानाम् । १ “कृत्तिनाम पि' इति नि सा. पाठान्तरम् । ૨ “વહુ' રૂતિ નિ.તા. વાકાન્તરમાં मालिनीवृत्त
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy