SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિકૃત ભાવાર્થ-વેશ્યાને સંગ કરવાથી યૌવન અને ધનના નાશ થાય છે, માટે તેનેા સંગ કરવા નહીં. आर्या ૩૮ कधुंबति कुलपुरुषों वेश्याधरपल्लवं मनोशमपि । चारभटचोरचेटकनटविटनिष्ठीवनशरावम् ॥५९॥ કયા કુલીન પુરુષ સુંદર છતાં પણ વેશ્યાના અધરપલ્લવનું ચુંબન કરે ? અર્થાત્ કાઇ નહીં. કારણ કે તે અધરાઇ ચાર, ચેÙા, ચાર, સ્ત્રી પુરુષાની ભેટ કરાવનારે ત, વેષ ભજવનારા નટ અને જાર પુરુષને થૂંકવાનું પાત્ર છે. (અધમ-નીચ પુરુષા વેશ્યાના અધરનું ચુંબન કરે છે, માટે કુલીન પુરુષે વેશ્યાનું સેવન ન કરવું જોઇએ.) ૫૯ અવ૦-પ૪વિધિથી અધરાઇના મનમાં અને સ્તનના મનમાં હેતુ બતાવી વિષયને છૂપાવી સ્ત્રીઓના બહારના અને અંદરના સ્વભાવ જુદે છે, એમ દર્શાવ્યું છે. वैतालीयवृत्त मधु तिष्ठति वाचि योषितां हृदि हालाहलमेव केवलम् । अत एव निपीयतेऽधरो हृदयं मुष्टिभिरेव ताड्यते ॥ ६०॥ સ્ત્રીઓનાં વચનમાં મધ રહે છે (એટલે સ્ત્રીઓનાં વચના મધુર હાય છે), પણ હૃદયમાં કેવળ હલાહલ ભર્યું આ લેાકમાં કામનું ફળ એ જ છે, કે પુરુષ બન્નેનું એક ચિત્ત થવું; પરંતુ જૂદાં જુદાં ચિત્ત હાય તા મડદાંના સંગમની પેઠે (તેમનેા સંગ) નિષ્ફળ છે.† ક સ્વકીયા * ભતૃહરિને। અભિપ્રાય એવા છે કે, પરકીયા કાઇ પણ જો સ્વામિલક્ત ન હેાય તે તેની સાથેને સંગ શે? તે સંગ સ્મશાનમાંનાં મડદાંરૂપ છે અને એમાં એમ દર્શાવ્યું છે કે, પરકીયા તે એક ચિત્તવાળી હેાય જ નહીં, તેથી તેના સાથેના સંગ, એ મડદાં સાથે સગ કરવા જેવા છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy