SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Tગ્રંથને સંવત ૧૯૯૪માં ભાવનગર નિવાસી શ્રાદ્ધવર્યા શ્રીકુંવરજી આણંદજીએ પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મ.સા. jના ઉપદેશથી છપાવી પ્રસિદ્ધ કરેલ છે. આ સમયે તેઓના ઉપકારને યાદ કરવા સાથે જે શ્રી બુદ્ધિ વૃદ્ધિ કપૂર ગ્રંથમાળા I દ્વારા તેના ૩૦મા મણકા તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે તે | સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથનું વાંચન મનન કરી અનેક પુણ્યાત્માઓ સુંદર સમાધિ મરણને પ્રાપ્ત કરે. સદ્ગતિ મેળવી શીધ્ર નિર્વાણ ! પામે એજ શુભેચ્છા. 1 શ્રુતજ્ઞાનની ભક્તિ વધુને વધુ કરવાનો લાભ મળતો 1 જાય એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના....... શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી .નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ !
SR No.005742
Book TitleParyant Aradhana Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anykaalin
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy