SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૭. ન્યા. મં.... પરામર્શ... અર્થાત્ અહિન્ત પ્રત્યયના હિત્ત્વ વડે (હિન્ રૂપે હોવા વડે) વિત્ત્વ નો (ત્િ રૂપે હોવાનો) બાધ ન થવાથી વńત્ (૪-૪-૧૧૩) સૂત્રથી ર્ આગમનો નિષેધ સિદ્ધ થયો. અહિ હિત્ત્વ થી જિત્ત્વ નો બાધ થાય છે, એ ઉપલક્ષણ છે. તેથી અન્ય સ્થળે પણ ધાતુ વગેરેનો પૂર્વાવસ્થાનો અનુબંધ, એ ઉત્તરાવસ્થાના અનુબંધ વડે બાધિત થાય છે. તેમાં, (૧) ધાતુ સંબંધી ઉદાહરણ આ પ્રમાણે છે. પણ્ ધાતુનો આદેશ ધ્યાન્ એ શિત્ હોવાથી, તેનાવડે પૂર્વે ધાતુપાઠમાં ક્ષિજ વ્યવતાયાં વાષિ । એમ રૂ અનુબંધવાળો (વિતા) પઠિત હોવાથી વ્રુક્ષ ધાતુના વિત્ પણાનો (ત્િ રૂપે હોવાનો) બાધ થાય છે. આથી ધાત્વાવેશો ધાતુવર્ । એ પ્રમાણે પરિભાષાથી રાય્ આદેશનો સ્થાનિવદ્ભાવ થવા વડે તેના ત્િ પણાની (વિત્ રૂપે હોવાની) પ્રાપ્તિ દ્વારા નિત્ય આત્મનેપદ થવાનો પ્રસંગ છે છતાં રાય્ આદેશના ત્િ પણાથી (fત્ રૂપે હોવાથી) તેના વિત્ પણાનો (વિત્ રૂપે હોવાનો) બાધ થવાથી, નિત્ય આત્મનેપદની નિવૃત્તિ થઈ અને ઉભયપદીપણું સિદ્ધ થયું. જેમકે, આવો, આપણે । (૨) પ્રત્યયસંબંધી ઉદાહરણ :- યુતાત્ । યુક્ મિત્રે । (યુ + તતક્) અહિ તુલ્ પ્રત્યયના આદેશરૂપ તાતક્ પ્રત્યય હિત્ હોયને, તેના હિત્ પણાવડે (ત્િ રૂપે હોવાથી) મૂળભૂત તુલ્ પ્રત્યયનું વિત્ પણું (નિત્ રૂપે હોવું) બાધિત થવાથી ત ઔવિતિ વ્યઅનેડà: (૪-૩-૫૯) સૂત્રથી તાત્ પ્રત્યય પર છતાં ગૌ આદેશ ન થયો. (તેથી યૌતાત્ રૂપ ન થયું.) ક્વચિત્ પૂર્વના અનુબંધનો બાધ નથી પણ થતો. જેમકે પ્રત્ય । અહિ યક્ પ્રત્યય પિત્ છે, આથી યક્ પ્રત્યયના પિત્ત્ત વડે (ત્િ રૂપે હોવા વડે) મૂળભૂત (સ્થાની) ત્ત્તા પ્રત્યયને લઈને થયેલાં યક્ આદેશના ત્ત્વિ નો (ત્િ રૂપે હોવાનો) બાધ ન થવાથી યક્ પર આવતાં ધાતુના ગુણનો અભાવ કાયમ સ્થિર રહ્યો. A. (૩/૭) પરામ A. પ્રવૃત્ત્વ । અહીં ગુણનિષેધ એ વર્ણવિધિ હોવા છતાં, તે કરવામાં સ્થાનીવ૰ (૭-૪-૧૦૯) સૂત્રથી ‘અવર્ણવિધી' એમ સ્થા. ભાવનો પ્રતિષેધ થતો નથી. કારણ કે, સ્થાની - વર્ણાશ્રિત કાર્ય કરવામાં જ સ્થા. ભાવનો ‘અવપ્નવિધી' એમ પ્રતિષેધ થાય છે, પણ સ્થાની અનુબંધ આશ્રિત કાર્ય ક૨વામાં સ્થા. ભાવનૉ પ્રતિષેધ થતો નથી. અર્થાત્ ત્યાં તો સ્થા. ભાવ થાય જ છે. માટે પ્રત્યે । માં TM અનુબંધહેતુક ગુણાભાવ કરવામાં યર્ આદેશનો સ્થા. ભાવ સિદ્ધ થયો. વિશેષ વિવેચન માટે જુઓ - અન્તરજ્ઞાનપિ વિધીન્૦ (૨૨૨) ન્યાયનું ‘પરામર્શ' વિવેચન. (૩/૭) - हस्तस्पर्शादिवान्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न दुर्लभ : ॥ ( वा. पदी. ) હાથવડે સ્પર્શ કરતાં વિષમ માર્ગે ચાલતાં અંધની જેમ અનુમાનને (તર્કને) જ મહત્ત્વનું માનનાર માટે વિનિપાત દુર્લભ નથી. ૫૦૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy