SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૨૨૬. હિત્ત્વન ત્ત્વિ વધ્યુતે ॥ રૂ / ૭ | ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- પ્રત્યયના હિત્ પણાથી (અર્થાત્ તે ૐ અનુબંધવાળા રૂપે હોવાથી) તેના ત્િ પણાનો (અર્થાત્ તે અનુબંધવાળા રૂપે હોવાનો) બાધ થાય છે. અર્થાત્ ઉભયના કાર્યની પ્રાપ્તિ હોવામાં પહેલાં હિત્ત્વ - નિમિત્તક (fત્ હોવા રૂપ નિમિત્તથી થતું) કાર્ય થાય છે, પણ ત્ત્વિ હેતુક (અર્થાત્ ત્િ હોવા રૂપ નિમિત્તથી થતું) કાર્ય થતું નથી. પ્રયોજન :- બળાબળનું વિધાન કરનારો આ ન્યાય છે. આથી હિત્ત્વ - હેતુક કાર્યની અધિક બળવત્તા જણાવવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું. આ પ્રમાણે - ઉત્તર ન્યાય માટે પણ જાણવું. ઉદાહરણ :- નૂત્ સ્તવને । નૂ ગ. ૬ તુદ્દિ નો અંતર્ગણ યવિ ગણનો ધાતુ છે. તેનું ત પ્રત્યય ૫૨ છતાં ત્રુવિતઃ, પ્રભુવિત: । રૂપ થાય છે. અહિ વńત્ (૪-૪-૫૮) સૂત્રથી ૩ વર્ણથી પર રહેલાં વિત્ પ્રત્યયની આદિમાં જે ર્ આગમનો નિષેધ કહેલો છે, તે ન થયો. (અર્થાત્ સુવિત: । માં વિત્ વત્ત પ્રત્યયની આદિમાં ર્ થયો જ.) કારણકે આ નૂ ધાતુ ર્િ ગણનો હોવાને લીધે યવેલિંદણ્િ (૪-૩-૧૭) સૂત્રથી ‹િ - ગણના ધાતુથી ચિત્, ત્િ સિવાયના તમામ પ્રત્યયોને હિત્ કરેલાં હોવાથી ક્ત પ્રત્યય પણ હિન્ કરેલો છે. આથી વૃક્ત પ્રત્યયનું મૂળભૂત ત્િ પણું (અર્થાત્ અનુબંધવાળા રૂપે હોવું) આ ન્યાયથી બાધિત થઈ જવાના કારણે પૂર્વોક્ત રૂપોમાં નિમિત્તક થતો રૂટ્ નિષેધ ન થયો. ત્િ પ્રત્યય - પ્રશ્ન :- ‘હિત્ત્વ વડે’,(ૐ અનુબંધવડે) એમ શા માટે કહ્યું ? જવાબ :- ‘કિત્ત્વ વડે’ એમ કહેવાથી ‘પિત્ત્ત' વગેરે વડે (અર્થાત્ ૧ અનુબંધવાળો હોવા વગેરેથી) ત્ત્તિ ( અનુબંધવાળા હોવું) બાધિત ન થાય. જેમકે - પ્રત્ય`। અહિ યક્ પ્રત્યય પિતૃ હોવાથી ત્ત્તા પ્રત્યયના ત્ત્વિ નો (અર્થાત્ તિ હોવાનો) બાધ થતો નથી. આથી પિત્ત (પિત્ રૂપે હોવા) સાથે જિત્ત્વ (ત્િ હોવા રૂપે) રહેવાથી ગુણનો અભાવ સિદ્ધ (અબાધિત) થયો. પ્રશ્ન :- હિત્ત્વ થી વિત્ત્વ બાધિત થાય' એમ જ શા માટે ? 0 જવાબ :- ત્ત્વિ નો (ત્િ રૂપે હોવાનો) જ બાધ થાય, અન્યનો નહિ. તેથી ધ્રુત્ તિથૈર્થયો: । આ જ્યવિ ગણનો ધાતુ છે. તેનું જ્વા પર છતાં પ્રધ્રુત્ય । એવું રૂપ થાય છે. અહિ પ્ર પૂર્વક ખ્રુ ધાતુ જ્યતિ ગણનો હોવાના કારણે તેનાથી થતો યક્ પ્રત્યય, પૂર્વોક્ત યવૈક્તિત્ (૪-૩-૧૩) સૂત્રથી હિત્ થવાવડે યક્ પ્રત્યયના પિત્ પણાનો (પિત્રૂપે હોવાનો) બાધ કરતો નથી. આથી તદ્ભુતુક (પિત્ત - નિમિત્તક) ‘દૃસ્વસ્થ તઃ પિત્ઝતિ' (૪-૪-૧૧૩) સૂત્રથી તે આગમ સિદ્ધ થયો. અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી નૂત:, ભૂતવાન્ । એવા પણ રૂપો થાય છે. ૫૦૨
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy