SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૨. પરામર્શ.... तादौ किति जग्धि सिद्धे यपि चेति यदुच्यते । ज्ञापयत्यन्तरङ्गाणां यपा भवति बाधनम् ॥ १ ॥ તાવિત્િ પ્રત્યય પર છતાં ‘અર્’ ધાતુનો નય્ આદેશ સિદ્ધ થઈ જતો હોવા છતાંય ‘પિ વ’ એમ જે કહેલું છે, તે જણાવે છે કે, અન્તરંગકાર્યોનો પણ (બહિરંગ એવા પણ) પ્ આદેશથી બાધ થાય છે. કાદાચિત્કતા અનિત્યતા આ ન્યાયની ચિત્તમાં પ્રતીત થતી નથી. (૨/૨૨) પરામર્શ * પિ ચારો નળ્ (૪-૪-૧૬) સૂત્રની ત. પ્ર. બૃહદ્વૃત્તિમાં આ ન્યાયનો નિર્દેશ કરતાં કહેલું છે કે - પાશ્રયત્વેનાન્તરાવ્યાદેશાત્ પ્રત્યેવ નધાવેશે સિદ્ધે, यब् ग्रहणम्, अन्तरङ्गानपि विधीन् 'यबादेशो बाधते' इति ज्ञापनार्थम् । = અર્થ :- પ્રનધ્ય । રૂપમાં અદ્ ધાતુનો નમ્ આદેશ એ એકપદને આશ્રિત હોવાથી અંતરંગવિધિ છે. અને આથી ત્વા પ્રત્યયનો યર્ આદેશ થાય તે પહેલાં જ X + અવ્ + વક્ત્વા એવી સ્થિતિમાં તાનિ ત્િ એવો વા પ્રત્યય પર છતાં અદ્ ના નય્ આદેશની સિદ્ધિ થઈ જાય છે. આથી પ ચ એમ કહેવાની આવશ્યતા જ નથી. તેમ છતાં ય સૂત્રમાં જે ‘પિ F’ એ પ્રમાણે નિમિત્તનો નિર્દેશ કરેલો છે, તે “ અંતરંગવિધિઓનો બહિરંગ એવો પણ વા નો યર્ આદેશ બાધ કરે છે” એવા (પ્રસ્તુત) ન્યાયનું જ્ઞાપન કરવા માટે છે. આ પ્રમાણે આ ન્યાયની પ્રવૃત્તિ થતાં અહિ પહેલાં વત્ત્તા પ્રત્યયનો યર્ આદેશ જ થશે. આથી પ્ર + વ્ + યક્ એવી સ્થિતિમાં તાત્ત્વિ ત્િ પ્રત્યયરૂપ નિમિત્ત ન રહેતાં પ્રજ્ઞાધ્ય । રૂપની સિદ્ધ માટે ‘પિ ચ’ એમ કહેવું આવશ્યક હોયને સ્પર્થક છે. આ ન્યાયનું ફળ દર્શાવતાં ઉદાહરણો પિ ૨ (૪-૪-૧૬) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં આ પ્રમાણે આપેલાં છે. પ્રશમ્ય । અહિ અન્પશ્ચમસ્થ ૦ (૪-૧-૧૦૭) સૂત્રથી દીર્ઘત્વનો બાધ કરીને, તથા પ્રવૃજ્જ । રૂપમાં છે ના જ્ઞ રૂપ કાર્યનો, પ્રીવ્ય રૂપમાં વ ના ત્ આદેશ રૂપ કાર્યનો, પ્રત્ય । રૂપમાં 7 ના મત્વ રૂપ કાર્યનો, પ્રસ્થાય । રૂપમાં આ ના રૂ કાર રૂપ કાર્યનો, પ્રવાય । રૂપમાં આ ના | રૂપ કાર્યનો પ્રધાય રૂપમાં ધા ધાતુના હૈં આદેશનો અને પ્રપન્ચ । રૂપમાં ટ્ર્ આગમરૂપ કાર્યનો - બાધ કરીને આ ન્યાયથી પહેલાં જ્વા પ્રત્યયનો યર્ આદેશ જ થાય છે. અહિ એ ખ્યાલ રાખવો કે ત્ત્તા નો યપ્ આદેશ એ ‘તિ' એ પ્રમાણે તાત્ત્વિ ત્િ પ્રત્યયનિમિત્તક હોવાથી તે વર્ણાશ્રિત હોયને - વર્ણવિધિ હોવાથી અવવિધૌ એમ પ્રતિષેધ કરેલો હોવાથી ર્ આદેશનો (પ્રસ્તુતમાં વત્તા પ્રત્યય સ્થિત) તારિત્િ પ્રત્યયનિમિત્તક કાર્ય કરવામાં સ્થાનિવદ્ભાવ થશે નહિ. તેથી પ્રસ્તુત ન્યાયથી પહેલાં જ વક્ત્વા નો પ્ આદેશ થયે, ગર્ ધાતુનો નય્ આદેશ કરવા માટે પિ = એમ કહેવું જરૂરી છે. હા, સ્થાનીવાવવિધી (૭-૪-૧૦૯) સૂત્રમાં અવર્નવિધી એ પ્રમાણે (i) સ્થાનિવર્ણાશ્રિત જ કાર્યનો નિષેધ થાય છે. પરંતુ (ii) અનુબંધવર્ણાશ્રિત અને (iii) આદેશવર્ણાશ્રિત કાર્યનો પ્રતિષેધ થતો નથી. આથી (ii) વક્ત્વા પ્રત્યયના હ્ર અનુબંધનિમિત્તક (કિત્ત્વનિમિત્તક) ગુણપ્રતિષધરૂપ જે કાર્ય છે, તે ૩૬૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy