SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ૩. નિયિમાનસ્ય૦ એ ન્યાયને પ્રસ્તુત ન્યાયના અંશભૂત કહ્યો છે, તે આ પ્રમાણે ઘટે છે. નિયિમાનÊવાડડવેશ: Jઃ । આ ન્યાયથી આદેશરૂપ કાર્યો વિધિઓ જ નિયમિત કરાય છે. અર્થાત્ આદેશરૂપ વિધિના વિષયમાં જ આ ન્યાય લાગુ પડે છે. જ્યારે ન્રુતાનુમિતયો:॰ એ પ્રસ્તુત ન્યાયમાં રહેલ વિધિ શબ્દથી આદેશ - અનાદેશરૂપ તમામ વિધિઓનું નિયમન (વ્યવસ્થા) કરાય છે. આથી પ્રસ્તુત ન્યાયના અંશભૂત જ નિર્વિંયમાનસ્ય એ ન્યાય છે. (૨/૨૧) O ૭૬. અન્તરફ઼ાપિ વિધીન્ યવાદેશો વાધતે ॥ ૨/૨૨ ॥ = ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- અંતરંગવિધિઓનો પણ બહિરંગ એવો પણ યર્ આદેશ બાધ કરે છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. અહિ હિરકૃોપિ પદ શેષ છે. મનગ: વોયન્ (૩-૨-૧૫૪) સૂત્રથી ન‰ સિવાયના પૂર્વપદથી પર આવેલાં ઉત્તરપદના અવયવરૂપ વી પ્રત્યયનો યર્ આદેશ થાય છે. આમ વત્ત્તા રૂપ પ્રત્યયને આશ્રિત હોવાથી અને પૂર્વોત્તરપદરૂપ પદદયની અપેક્ષાવાળો હોવાથી વક્ત્વા નો યર્ આદેશ એ બહિરંગ વિધિ છે. અને તેમ છતાં તે અંતરંગ વિધિઓનો બાધ કરીને પહેલાં પ્રવર્તે છે. પ્રયોજન :- અનુક્ત છે. છતાં અન્તરનું વહિરાત્ (૧/૪૨) ન્યાયના અપવાદ રૂપે આ ન્યાયને જાણવો અર્થાત્ તે ન્યાયના અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. : ઉદાહરણ :- (પ્ર + શક્ + વક્ત્વા =) પ્રશમ્ય । અહિ પ્રકૃતિને આશ્રિત હોવાથી અને એકપદની જ અપેક્ષાવાળો હોવાથી અંતરંગ એવો પણ જે અહન્પશ્ચમસ્ય વિઙિતિ (૪-૧-૧૦૭) સૂત્રથી પ્રાપ્ત જ્ઞમ્ ધાતુના દીર્ઘ આદેશ રૂપ વિધિનો બાધ કરીને અનઞ: (૩-૨-૧૫૪) સૂત્રથી પહલાં વક્ત્વા પ્રત્યયનો વ્ આદેશ થયો અને પછી આદિમાં વર્ણવાળો (ધુડાદિ) એવો ત્િ પ્રત્યય ન રહેવાથી અન્નુન્॰ (૪-૧-૧૦૭) સૂત્રથી દીર્ઘ આદેશ ન થાય. જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક છે - પ્રષ્નધ્ય । રૂપની સિદ્ધિ કરવા માટે પિ ચાવો નવ્ (૪-૪-૧૬) સૂત્રમાં ‘પિ ' એવું વચન. તે આ રીતે - જો ત્ત્તા પ્રત્યય પર છતાં અક્ ધાતુનો નય્ આદેશ કર્યા બાદ વા નો યર્ આદેશ કરાય તો પણ પ્રજ્ઞઘ્ય । રૂપની સિદ્ધિ થાય જ છે. તો પણ જે ત્તિ 7 એમ કહ્યું છે, તે આ ન્યાયથી યક્ આદેશ સર્વ કાર્યોથી પહેલાં થાય છે, આવા આશયથી કહ્યું છે. (અર્થાત્ વત્ત્તા પર છતાં પહેલાં નક્ આદેશ કરીને પછી વા નો યર્ કરવામાં પણ રૂપની સિદ્ધિ થઈ જતી હોવા છતાંય, આ ન્યાયથી સર્વ અંતરંગ પણ કાર્યોની પહેલાં યર્ આદેશ થઈ જવાથી હવે (x + અવ્ + યક્ સ્થિતિમાં) તાદિ - કિત્ પ્રત્યય ૫૨માં ન હોયને નય્ આદેશ કરવા માટે આદેશભૂત પ્ ને પણ નિમિત્તરૂપે કહેવું આવશ્યક છે. આથી આ ન્યાયથી જ પિ = એવું વચન સંગત આ ન્યાયનો બોધ કરાવે છે. * વૃદ્ધપુરુષો એ પણ કહ્યું છે કે - = સાર્થક બનતું હોયને તે ૩૬૦
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy