SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સંજ્ઞાવાચક નામન શબ્દની આગળ એકવચનનો ઉપન્યાસ કરવાવડે વચનભેદ કરેલો છે. અને આ માટે વચનભેદ કરતાં પ્રસંગતઃ વર્ણનો લાઘવ થયો તે ઉલટો ગુણ (લાભ) જ છે, કોઈ દોષ નથી. એમ અહિ પ્રસ્તુતમાં વેત્તેઃ જિત B. સ્થળે પણ માનવું જોઈએ. સંક્ષેપમાં લાઘવ પ્રતિ સૂરિજીનો એકાંત આગ્રહ ન હોવાથી મનવાં નામ સૂત્રની જેમ વેરવિત સૂત્રને બદલે તેને ત્િ એવું સૂત્ર કરવાનું મુખ્ય પ્રયોજન લાઘવ નથી, પણ (મામ આદેશના સ્થાનિવભાવના નિષેધનું) જ્ઞાપન કરવા રૂપ જ મુખ્ય પ્રયોજન માનવું જોઈએ. આ જ્ઞાપન કરવાથી મામ્ આદેશનો પરોક્ષાવભાવ થશે નહિ, એટલે પત્તયાઝ ના / રૂપમાં સુ પ્રત્યયના આદેશભૂત ક્રમ આદેશનો પણ પરોક્ષાવભાવ નહિ થાય. આથી તે પવય અવયવને પરોક્ષારૂપ) ત્યાદિ વિભર્યંત નહિ કહેવાય. આથી અવિભફત્યંત હોયને તેની નામ - સંજ્ઞા થઈ શકશે. અને સત્તા (૧-૧-૩૪) થી અવ્યય નામ હોવાથી સ્થાદિ વિભક્તિની (પ્રસ્તુતમાં સ્ત્ર ની) ઉત્પત્તિ પણ થઈ શકશે, જેનો વ્યસ્ત (૩-૨-૭) સૂત્રથી લોપ થયે ‘ય’ એવો અંતવાળો અવયવ, સ્વાદિ – પ્રત્યયાત પદ ગણાશે. આ રીતે મુ નો જ કાર પદાંતે આવવાથી પૂર્વોક્ત રીતે તેનો તો કુમો (૧-૩-૧૪) સૂત્રથી પવાલા / એમ અનુસ્વાર થાય, તેમ વિકલ્પ અનુનાસિક થયે, પર્યાવકા / એવું રૂપ પર્ણ થશે.) (૨/૬) પરામર્શ A. આ ન્યાયની અનિત્યતાના ઉદા. તરીકે વરસ્યામ્ (૧-૧-૩૪) સૂત્રમાં વતું, તનું રૂપ તદ્ધિતપ્રત્યયના સાહચર્યથી તદ્ધિત મામ્ પ્રત્યયની જેમ પરીક્ષા - આદેશભૂત મામ્ નું પણ ગ્રહણ કર્યું, એમ કહ્યું છે, તે સ્યાદ્વાદષ્ટિથી દર્શિત રીતે યથાર્થ જ છે. તો પણ શ. મ. બૃહભ્યાસમાં અને ન્યા. સા. લઘુન્યાસમાં આ ઉદા.માં આ ન્યાયની અનિત્યતાનો આશ્રય કરેલો નથી, પણ ભિન્ન રીતે પરોક્ષા આદેશ સામ્ નું ગ્રહણ કરેલું છે, એમ જાણવું. શ. મ. બૃહસ્યાસમાં કહ્યું છે કે, મામ્ પ્રત્યય ત્રણ (૩) પ્રકારે છે. (૧) પછી બહુવચન પ્રત્યય. (૨) વિત્યાઘે. (૭-૩-૮) સૂત્રથી વિહિત તદ્ધિત મામ્ અને (૩) ધાતોને સ્વરા (૩-૪-૪૬) સૂત્ર વિહિત પરોક્ષના આદેશભૂત મામ્ પ્રત્યય. આ ત્રણેયનું ગ્રહણ પ્રાપ્ત છે, છતાં આમાંથી પ્રથમ સિવાયના બેની જ અવ્યયસંજ્ઞા ઈષ્ટ છે. આથી સૂત્રમાં સામાન્યથી કહેલ મામ્ એવું પ્રત્યય લક્ષણ પ્રથમ મામ્ માં અતિવ્યાપ્ત છે, આથી આ અલક્ષણ કહેવાશે. કહેવાનો ભાવ એ છે કે પ્રત્યય રૂ૫ મામ્ લેવો, એવું લક્ષણ કરીએ તો ગામ્ એવા રૂપવાળા ત્રણેય પ્રત્યયો આવી જાય, પણ બે જ મામ્ પ્રત્યય લેવા ઇષ્ટ છે. આથી પ્રથમ મામ્ માં અતિવ્યાપ્તિ આવી જાય, અને અતિવ્યાપ્તિ દોષ આવે તો તે લક્ષણ અલક્ષણ – અસત્ લક્ષણ જ કહેવાય. તેનું સમાધાન કરતાં કહ્યું કે, વત્ અને તfસ પ્રત્યય અવિભક્તિ = વિભક્તિભિન્ન છે. તેના સાહચર્યથી મામ્ પણ જે અવિભક્તિ = વિભક્તિભિન્ન હોય, તેનું જ ગ્રહણ થવાથી બીજા, ત્રીજા મામ્ નું જ ગ્રહણ થશે. ન્યા. સા. લઘુન્યાસમાં કહ્યું છે કે, બૃહદ્ગત્તિમાં તદ્ધિત શબ્દ ઉપલક્ષણ છે. આથી પરોક્ષાસ્થાને થયેલ મામ્ નું પણ ગ્રહણ થાય છે. આથી પવિયાગ્રુપા | વગેરે રૂપોમાં ર નો લોપ થયે ગામ્ ની પદ સંજ્ઞા થવાથી પાવાજી ! એમ તૌ મુમો (૧-૩-૧૪) સૂત્રથી અનુસ્વારની પણ સિદ્ધિ થાય છે. = ૩૦૮ ==
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy