SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. સ્વ. ન્યા... શબ્દને બદલે જ્જન શબ્દનો પ્રયોગ કરત. તેથી મારા મૃત્યવાય... એ ન્યાય પણ અનિત્ય હોવાથી લાધવ પ્રતિ એકાંતે આગ્રહ નથી. આથી વેૉ. જિતુ એવી સૂત્રરચના આ આદેશના પરોક્ષા (સ્થાનિ) વભાવની નિવૃત્તિનું જ્ઞાપન કરવા માટે જ કરેલી છે, એવું સૂરિજીનું વચન તમારે સમ્યફ રીતે સ્વીકારવું જ જોઈએ. હવે આદેશના પરોક્ષાવભાવના નિષેધનું જ્ઞાપન કરવા માટે વેટ ફિલ્ એવા સૂત્રની રચના કરવા જતાં પ્રસંગતઃ (= અનુષગિકરૂપે = ગૌણરૂપે) લાઘવ થયું, તો ઉપરાંતમાં ગુણ (ફાયદો) જ છે. (જેમ મુખ્ય રીતે અનાજના પાક રૂપી ફળ મેળવવા જતાં આનુષગિક = ગૌણરૂપે ઘાસરૂપ ફળ પ્રાપ્ત થયું તો તે લાભ જ ગણાય છે.) પણ લાઘવ રૂપી પ્રાસંગિક લાભ થયો એ કાંઈ દોષ થોડો કહેવાય ? ( આ પ્રમાણે અન્ય ઠેકાણે પણ દેખાય છે, તે જોઈએ. જેમકે, નવાં નામો (૧-૧-૬) આ સૂત્રમાં સંજ્ઞાવાચક “નામ” શબ્દની આગળ પ્રથમા વિભક્તિ એકવચનનો રિ પ્રત્યય લગાડીને સંન્નિવાચક બહુવચન વિભક્તિપ્રત્યયાત નવ એવા પદ અને સંજ્ઞાવાચક નામી એવા પદ વચ્ચે સૂરિજીએ વચનભેદ કરેલો છે. અને તેવા વચનભેદને કરતાં સૂરિજીએ આ પ્રમાણે જ્ઞાપન કરેલું છે કે, “જ્યાં નામી સ્વરો (૪ થી ) નું કાર્ય કરવાનું હોય, ત્યાં જો કાર્ય કરતાં કાર્ષિ (= જેમાં કાર્ય કરવાનું છે તે, સ્થાની) સ્વર જો જૂન = અલ્પમાત્રાદિ-વાળો હોય, ત્યાં જ નવ નાથ (૧-૧-૬) સૂત્રથી - રૂ થી પ સુધીના સ્વરીની ‘નામી' સંજ્ઞા કરવી. અન્યથા = જો કાર્ય કરતાં કાયસ્વર જૂન ન હોય, પણ અધિકમાત્રાવાળો હોય તો નામી સંજ્ઞા ન થાય.” આ પ્રમાણે જ્ઞાપન કરવાથી 7 ટર્ષક્ષ / 7 + ( ) + ત = સત્તાયતિ / નૅ રાવના / સ્તે + + ત = સ્નાયતિ / વગેરે રૂપોમાં સ્ત્ર વગેરે ધાતુઓના છે કારની, ગુણ રૂપ કાર્ય કરવાના પ્રસંગે, નામી સંજ્ઞાનો અભાવ થવાથી નામનો મુળનિતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ ન થયો. કહેવાનો ભાવ આ પ્રમાણે છે. જયાં અધિક વિશેષતા (ફેરફાર) નું આરોપણ થતું હોય, તેને જ હકીકતમાં ગુણ કહેવો જોઈએ. (ગુજે થિવિશેષારોપ ઉત્તે) જ્યાં સ્થાનિભૂત સ્વરાદિનો જૂનરૂપે ફેરફાર થતો હોય, ત્યાં વસ્તુતઃ ગુણ ન કહેવાય. રત્નાતિ , વગેરે રૂપોમાં રાત્રે વગેરે ધાતુમાં છે કાર છે. એનો જો ગુણ થાય તો શું થાય ? ? કારથી અધિકમાત્રાવાળો કોઈ સ્વર નથી. માટે ગુણ થાય તો આસસ હોવાથી તે નો ગુણ ! પ્રાપ્ત થાય. અને ૪ કાર એ કાર્ય = જે કાર કરતાં જૂન સ્વર છે. - અહિ તમને પ્રશ્ન થાય કે તુ કાર અને તે કાર એ બન્નેય સ્વરો બે માત્રાવાળા હોવાં રૂપે સરખા જ દેખાય છે. તો જે કારમાં ક્યો ગુણ છે, કે જેથી તેના કરતાં ઇ કારને તમે ન્યૂન કહો છો ? મેનો જવાબ એ છે કે ઇ કાર બોલાય છે, ત્યારે આસ્વપ્રયત્ન (મુખમાં થતો પ્રયત્ન) "વિવૃત્તતર” નામનો થાય છે. જ્યારે કાર બોલાય છે. ત્યારે આસ્વપ્રયત્ન "અતિવિવૃત્તતર” નામનો થાય છે. અર્થાત આપ્રયત્ન સવિશેષ થાય છે. આ કારણે જ કારને કારથી ન્યૂન કહેલો છે. આ પ્રમાણે રત્ન વગેરે ધાતુના નો રૂ૫ ગુણ કરાય, તો તેમાં અધિક વિશેષતાના આરોપરૂપ ગુણ થવો તો દૂર રહ્યો, ઉપરથી ન્યૂનતા આવે છે. માટે ત્યાં પૂવક્ત “નામી સંજ્ઞા ન થાય. માથી અહિ g કારરૂપ ગુણ કરવામાં જે કારની નામીસંજ્ઞા થતી નથી. આથી નાનો ગુડસ્કેિતિ (૪-૩-૧) સૂત્રથી ગુણ ન થાય. આ અથનું જ્ઞાપન કરવા માટે નવ જાની (૧-૧-૨) સૂત્રમાં ૩૦૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy