SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૬. ન્યા. મં.... સ્વૌપજ્ઞ ન્યાસ ૧. પૂનાર્દ ત્યારો - પૂના । વગેરેમાં ર્ સિદ્ધ હોવા છતાં સોંડર્ (૫-૧-૯૧) વગેરે સૂત્ર કર્યા, એમ કહ્યું. અહી ગાર્િ શબ્દ અલૈંડર્ (૫-૧-૯૧) સૂત્રની આગળ જે ધનુર્રલ્સર ૦ (૫૧-૯૨) વગેરે પાંચ સૂત્રો છે, તેના ઉદાહરણો - ધનુર્જ., રગ્ર: । વગેરેનું ગ્રહણ થાય છે. કેમકે આ સર્વ રૂપોની - સિદ્ઘાત્િમ્ય: (૫-૧-૫૦) સૂત્રથી ર્ પ્રત્યય થવા દ્વારા પણ સિદ્ધિ થવી સંભવે છે. (૧/૨૫) - પરામર્શ = A. અહિ અૌંડર્ (૫-૧-૯૧) સૂત્રનો આરંભ એ આ ન્યાયની અનિત્યતાના ઉદાહરણરૂપે લેવું અને તે અૌંડર્ (૫-૧-૯૧) વગેરે સૂત્રોનું તિહા‹િ ગણના પ્રપંચ વિસ્તાર માટે હોવાનું વિધાન એ આ ન્યાયની અનિત્યતાના જ્ઞાપકરૂપે કહી શકાય છે, એમ જાણવું. જો કે આ જ્ઞાપક સૂત્રગત નહિ ગણાય. કારણકે સૂત્રમાં વિસ્તાર માટે હોવાનું વિધાન નથી. (૧/૨૫) ધાતો: સ્વરૂપગ્રહને તત્પ્રત્યયે બાવિજ્ઞાનમ્ ॥ ૨/૨૬ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- જે કાર્ય ધાતુના સ્વરૂપના ઉચ્ચારણપૂર્વક પ્રત્યય પર છતાં કહેલું હોય, તે કાર્ય તત્પ્રત્યય પર છતાં અર્થાત્ સર્વ વારૂં સાવધાનમ્ (૨/૫૮) ન્યાયથી તે ધાતુના જ સંબંધી વિવક્ષિત પ્રત્યય પર છતાં થાય, પણ નામ સંબંધી પ્રત્યય પર છતાં ન થાય, આ પ્રમાણે નિશ્ચય (અવધારણ) થાય છે. પ્રયોજન :- જે ધાતુનું અમુક પ્રત્યય પર છતાં જે કાર્ય કહેલું હોય, તે કાર્ય તે ધાતુ જ્યારે પ્િ પ્રત્યય લાગવાથી નામ બને છે, ત્યારે તે નામની અવસ્થામાં પણ, તત્સંબંધી પ્રત્યય પર છતાં તે કાર્ય પ્રાપ્ત થાય છે. કારણકે ત્યારે પણ તે ર્િ પ્રત્યયાંત નામનો બિન્તા ધાતુત્વ મોન્તિ શદ્ધં ચ પ્રતિપદ્યન્તે (૨/૪૮) ન્યાયથી ધાતુરૂપે પણ સદ્ભાવ છે. અર્થાત્ વ્િ પ્રત્યયાંત શબ્દોનો નામરૂપે અને ધાતુરૂપે પણ વ્યવહાર થાય છે. આથી જ્યારે ક્વિબન્ત એવા ધાતુથી પૂર્વોક્ત મુખ્ય ધાતુસંબંધી પ્રત્યય લાવવામાં આવે, ત્યારે ર્િ પ્રત્યયાંત ધાતુથી તે પ્રત્યય નિમિત્તક કાર્યનો નિષેધ કરવા માટે આ ન્યાય છે. (તાત્પર્ય એ છે સ્વરૂપોચ્ચારણ – પૂર્વક તત્પ્રત્યયનું વિધાન કરેલું હોય ત્યારે તે કાર્ય શુદ્ધ થાય, પણ ક્વિબંત એવા તે ધાતુથી ન થાય.) ઉદાહરણ :- દુષ્યન્ત પ્રયુ કે જ્યારે ધાતુના - મુખ્ય ધાતુથી જ પ્રયોતૃવ્યાપારે ર્િ (૩-૨-૨૦) સૂત્રથી જ્ થયે, दुष् ૨૧૭
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy