SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯. પરામર્શ... ૧/૧૦. ન્યા. મં... પરામર્શ A. કહેવાનો આશય એ છે કે સૂત્રમાં પદ્દે શબ્દનું જ ગ્રહણ આ ન્યાયનું જ્ઞાપક બની શકે છે. શબ્દની શાપકરૂપે જરૂર નથી. જો આ ન્યાયથી રવળ વગેરે શબ્દોથી ભવિષ્યમાં ઉત્પન્ન થનાર સ્યાદિપ્રત્યયો દ્વારા થતાં પદત્વનો ભૂતવદ્ ઉપચાર ન કરાય તો ત્ત્વે એમ કહેવામાં સ્યાદિવિભક્તિ રહિત રવળ વગેરે શબ્દોની સિદ્ધિ સંભવતી જ નથી. કારણકે ન્દ્રે એમ કહેવાથી પદ ન હોય તેવા શબ્દમાં ૬ નો ॥ થવાનો સંભવ નથી. અને તેથી પડે એમ ન કહેત. છતાંય પડે એમ જ કહેલું છે. વળી રવળ, તક્ષળ વગેરે શબ્દોમાં પદત્વના અભાવમાં પણ 7 નું ”ત્વ થયેલું દેખાય છે અને તે સાધુપ્રયોગ જ મનાય છે. તેથી માનવું જોઈએ કે, આ ન્યાયથી રે એમ કહેવામાં પણ રવળ વગેરે શબ્દોમાં ભવિષ્યમાં સ્યાદિ ઉત્પત્તિ દ્વારા જે પદત્વની પ્રાપ્તિ થવાની છે તેનો ભૂતવત્ (થઈ ગયેલાં રૂપે) ઉપચાર કરવાથી 7 ના ત્વ ની સિદ્ધિ થઈ જશે. એવા આશયથી રે એમ કહેલું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અહિ `પરે એમાં શબ્દ મૂકવાનું પ્રયોજન (ફળ, કાર્ય) પદ થયા પછી સામાસિક પદોમાં (ભિન્નપદોમાં) છત્વ નો નિષેધ કરવા રૂપ છે. એટલે સૂત્રમાં હ્ર એવું પદ સપ્રયોજન = સાર્થક હોવા છતાંય પ્રસ્તુત ન્યાયનું જ્ઞાપન કરવામાં પદ કંઈ પણ ઉપયોગી બનતું નથી. આથી જ પદના જ્ઞાપકત્વનો નિષેધ કરીને પ્રાચીન ટીકાના અભિપ્રાયને જ શ્રી હેમહંસગણિજીએ વધુ સૂક્ષ્મરૂપે રજૂ કરેલો જાણવો. (૧/૯) યથાસંશ્રમનુવેશ: સમાનાર્ ॥ ૧/૨ ॥ ન્યાયાર્થે મંમા = સંખ્યા પ્રમાણે અનુદેશ ન્યાયાર્થ :- સમાન = સરખાનો યથાસંખ્ય = કથન કરવું. અહીં સમાન બે રીતે લેવાના છે. (૧) સંખ્યાથી અને (૨) એક, દ્વિ વગેરે વચનથી. આથી આવો ન્યાયાર્થ ફલિત થાય - વ્યાકરણના સૂત્રમાં જ્યાં સંખ્યા વડે અને એક દ્વિ વગેરે વચનવડે એમ બન્નેય પ્રકારે પૂર્વમાં રહેલાં અને ઉત્તરમાં રહેલાં પદો સરખાસમાન હોય (અર્થાત્ જે સૂત્રમાં સમાન સંખ્યાવાળા અને સમાનવચનવાળા પદો હોય) તે ઠેકાણે સંખ્યાનો અતિક્રમ કર્યા વિના - અર્થાત્ સંખ્યાનુસાર અનુકૂળ કથન = સંબંધ કરવો. ટૂંકમાં બે જુદાં જુદાં પદોની અંદર રહેલાં શબ્દોની સંખ્યા સરખી હોય અને એક, દ્વિ વગેરે વચનો પણ સરખા હોય તો પ્રથમ શબ્દની સાથે પ્રથમ શબ્દનો જ સંબંધ કરવો. દ્વિતીય શબ્દની સાથે દ્વિતીયશબ્દનો સંબંધ કરવો. એમ સંખ્યા પ્રમાણે જ સંબંધ (કથન) કરવો. - પ્રયોજન :- સમાન વચન અને સમાન સંખ્યાવાળા પદોની (પ્રકૃતિ, પ્રત્યય વગેરે રૂપ શબ્દની) યોજના (= પરસ્પર સંબંધ) એ યાદૈચ્છિક એટલે કે ઈચ્છાનુસારે અનિયમિત થઈ જવાનો પ્રસંગ હોયને તે યોજનાનું નિયમન કરવા માટે આ ન્યાય છે. અર્થાત્ સ્વૈચ્છિક ૧૭૧
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy