________________
૧૩૨
પંચસંગ્રહ-૨ તથા પર્યાપ્ત-અપર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિય, ચરિન્દ્રિય, તેઈન્દ્રિય, બેઇન્દ્રિય, સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિયોમાં આયુવર્જિત સાત કર્મોના પ્રત્યેકનાં અબાધાસ્થાનો અને કંડકો અલ્પ છે. પરસ્પર બંને તુલ્ય છે, કારણ કે તે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ છે. તેનાથી
પર્યાસંશી-અસંશી પંચે. સિવાયના જીવભેદમાં આયુષ્કર્મનું અલ્પબદુત્વ : જઘન્ય અબાધા. અલ્પ. અંતર્મુહૂર્ત. જઘન્યસ્થિતિબંધ. સંખ્યાતગુણ જઘન્ય અબાધાસહિત ક્ષુલ્લકભવ પ્રમાણ અબાધા સ્થાનો.
સંખ્યાતગુણ | જધન્ય અબાધા સ
| જઘન્ય અબાધા ન્યૂન સ્વઆયુના ત્રીજા ભાગના સમયપ્રમાણ ઉત્કૃષ્ટ અબાધા. વિશેષાધિક સ્વઆયુષ્યના ત્રીજા ભાગ પ્રમાણ. સ્થિતિબંધનાં સ્થાનો સંખ્યાતગુણ | સ્વઆયુષ્યના ત્રીજા ભાગે અધિક જઘન્યસ્થિતિ ન્યૂન,
પૂર્વક્રોડના સમયપ્રમાણ. ૬. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક | સ્વઆયુષ્યના ત્રીજા ભાગે અધિક પૂર્વક્રોડ વર્ષ . .
પર્યા અપર્યા. સંજ્ઞી સિવાયના ૧૨ જીવભેદમાં ૭ કર્મનું અલ્પબદુત્વ :
કા
વિશેષાધિક
અબાધા સ્થાનો અલ્પ | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ કંડક સ્થાનો (પરસ્પર તુલ્યો આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ જઘન્ય અબાધા. અસં.ગુણ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અબાધા.
જઘન્ય અબાધારૂપ અંતર્મુહૂર્તથી બૃહત્તર અંતર્મુહૂર્ત નિષેકનાં દ્વિગુણહાનિનાં સ્થાનો અસં.ગુણ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ
સમયપ્રમાણ એક દ્વિગુણહાનિનાં આંતરાનાં સ્થાનો
| પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ અબાધાસ્થાનો કંડકસ્થાનો અસં.ગુણ સંજ્ઞીપર્યા.માં આ જ સ્થાને કહેલ ટિપ્પણ જોવી. સ્થિતિસ્થાનો અસં.ગુણ એકે.માં પલ્ય.ના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ
શેષમાં પલ્ય ના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ ૯. જધન્ય સ્થિતિબંધ | અસં. ગુણ | એકે.માં પલ્ય.નો અસંખ્યાતમો ભાગ ન્યૂન આદિ
સાગરોપમ પ્રમાણ શેષમાં પલ્યનો સંખ્યાતમો ભાગ
ન્યૂન-, ૬, , 1% આદિ સાગરોપમપ્રમાણ. ૧૦. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક | એકે.માં સાગરોપમાદિ પ્રમાણ
શેષમાં , ૧૦, ૧૧, ૧ળ સાગરોપમાદિ પ્રમાણ.