SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ [ જેન દષ્ટિએ તિથિરિન અને પરાધન.... અર્થમાં સવેળાની ચેતવણી આપી કે-પૂ. શ્રી સાગરજી મહારાજ ગમે તે વાતને ગમે તેટલી હદે વિકૃત કરી શકે છે ! – સં] પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ બહાર પાડેલી પત્રિકા. શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી. – નં૩. – તિથિ બાબતમાં પંચાવન પ્રશ્નોના ઉત્તરો લઈને, હામાના ઉત્તરો આપવાની “ના” લખી . આપનાર વૈદ્યના વિમર્શની વખતે સર્વ ત્રિવતવાતિ એમ કહીને નિરૂત્તરપણું સ્વીકારનાર, તેમજ શાસ્ત્રોને જાક અપ્રમાણિક માનીને પણ કબુલ કરેલ લખાણથી વિપરીત ચાલનાર એવા શ્રીરામની ટેળીના ધારી શેડ જીવાભાઈના સ્નેહી, “મુંબઈ સમાચાર'ના અધિપતિ શેઠ સોરાબજીએ નીચેની શરતો રામવિજય પાસેથી સહી સાથે લઈ આવવાની કબુલાતને ઘણાં અઠવાડીઆં થઈ ગયાં છતાં તેને અમલ થયો નથી તેથી તમોને આ શરતે જણાવાય છે. શરત નં. ૧-(વૈદ્યના લખાણમાં આવેલા ) શાસ્ત્રાભાસ શબ્દને અર્થ “શાસ્ત્ર જૂઠ્ઠાંએમ : * * ઠરે તે ( અપ્રમાણિકપણું એમાં આવી જાય ) મહારે પ્રાયશ્ચિત્ત લેવું. | શરત નં. ૨.-પુનાને વૈદ્યને ફડવામાં કે મારા પક્ષના કોઈપણ જે કારણ કે સહાયક ઠરે તે હારે પ્રાયશ્ચિત્ત લેવું. તા. ક – તે શરતેની ચીકી રામના હસ્તાક્ષરની આવ્યા પછી શેઠ સોરાબજીને હારૂં વક્તવ્ય જણાવવાનું રાખેલું હતું તે નીચે મુજબ છે : ૧. ઉપરની બે શરત સાબીત ન થાય અને વૈદ્ય સબંધમાં “તે કુટયો ” એમ નિહેતુક કહેવાયું ઠરે તે ભારે મિચ્છામિદુકકડ (પ્રાયશ્ચિત્ત) દેવો. પરંતુ તેમાં નીચેની શરતે થવી જોઈએ. એ અસલ મુસદ્દા પ્રમાણે વૈદ્ય વર્તેલ છે. આ આપેલા શાસ્ત્રપાઠાનું સમાલોચન તે લેખમાં થયું છે. ફુ લેખ મોકલવામાં વિધિની વિપરીતતા થઈ નથી. હું તે લેખમાં આવેલા પ્રયોગ અને કહેલી હકીકતે આદિને અંગેના આક્ષેપો પરિહાર વૈદે કરે . ૩ ૩-૬-૪૩ ની પહેલાં પાલીતાણુથી “સેવક'પેપર ઉપર આવેલા તારનું સંતોષકારક સમાધાન આપવું. ૪ મોહન સખારામન તા. ૧૦–૬ ને તાર અને વૈદ્યનો તા. ૨૨-૬ ના તાર વગેરેનું સમાધાન કરવું. * પુનાના લખાણને કબુલ કરીને એ પ્રમાણે આઠમ ચૌદશના ક્ષયે સપ્તમી તેરસને આઠમ ચૌદશ માની નથી તેનું રામ એ પ્રાયશ્ચિત લેવું. ૨. ઉત્તર દેવાની ના પાડવાને લીધે આ પ્રકરણ થએલું હોવાથી તિથિના નિર્ણયને અંગે તેમની માફક ૫૫ પ્રશ્ન મારા તરફથી થાય, પછી ૨૬–૧૩-૬-૭ ને ૧ એમ સહી સાથે લેખિત પ્રશ્નો અનુક્રમે પરસ્પરના થાય અને તે બધું મેટર સંઘમાં જાહેર કરાય. જેથી સત્યના ખપી છે સાચે ભાગે આવે. ( શાસ્ત્ર અને તેને અનુસરતી પરંપરા પ્રમાણે પર્વ કે પરંતર પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વાનેતર અપર્વ તિથિની હાનિવૃદ્ધિ થાય છે એ વાત કેઈપ ધર્મિષ્ટ કબુલ કર્યા વિના ચાલે તેમ નથી અને તે આધારે આ વખતે ચૌદશ મંગલવારે અને પૂનમ બુધવારે થશે.) આનંદસાગરના ધર્મલાભ. Surve Vijay Press, Bombay 3, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy