SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પંજયંથી *" “ગુરુ વિના માયારૂપી વીંછી કરડતાં, તે (મજલ પૂરી થાય તે પહેલાં) રસ્તા વચ્ચે અટવાઈ જાય; ગુરુ વિનાનાને ખોટ જ ખોટ વેઠવાની રહે." [૩૮]– [નાન – વાઈ] “નિગુરુ મિ તિ, પરિ ઉતારે ' મુતિ મહીં સુવ પુર સવ૮ વાર ગુરમુવિ દે ન આવે હાર / તનું રુટ મનું વનારા | નાન સને વાપરા / રૂ૫ / - અથ [નાનક – ચાલુ) “જેને ગુરુનો સંગ થાય તેને (પરમાત્મા) પાર ઉતારે; તેના અવગુણ ફીટે, અને ગુણો પ્રગટતાં તેનો ઉદ્ધાર થાય; “ગુરુએ આપેલા નામના જપ વડે મુક્તિરૂપી મહાસુખ તે પામે; કદી હારીને પાછો ન પડે! આ શરીરરૂપી હાટડી લઈને મનરૂપી ફેરિયો નીકળ્યો છે; (ગુરુનો સંગ મેળવનારો) સહેજે સત્ય-પરમાત્મારૂપી સોદો પકવી લે છે. [૩૯] [નાન – વા] . "गुरमुखि बाधिओ सेतु विधाते ઇંત્રટી દ્વત સંતાવૈ | रामचंदि मारिओ अहि रावणु भेदु वभीषण गुरमुखि परचाइणु ॥ ૧. વસીમ I ૨. વટ | ૩. મરિ | ૪. ઘરે પાટ | મનુષ્ય-જન્મને ફેર ફોગટ જાય. ૫. . ૬. સંયડુ | ૭. સવું !' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy