SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જો જે કરમાય ના...18 સ્વીકાર કરાવવામાં કુશલ હોય, પ્રાયશ્ચિત વિધિના પરિશ્રમ- અને અપાયદર્શી એટલે કે શુદ્ધ આલોચના ન કરનારને પરલોકનો અભ્યાસના જાણકાર હોય, આલોચકનો મોટો દોષ હોય, તોય ભય નિખાલસભાવે જણાવી આલોચના કરાવનાર એવા પ્રાયશ્ચિત તેના તરફ નફરત ન કરે, તેમજ દુઃખ લગાડનાર ન હોય, પણ આપનાર ગીતાર્થ ગુર હોય છે. તેવા તેવા વૈરાગ્યના દાખલાઓથી તેના ઉત્સાહને વધારનાર | અગીતાર્થ ગુરુ જાણકાર ન હોવાથી વધારે અથવા ઓછું પ્રાયશ્ચિત આપનાર ગુરુ હોય.. તેમજ.. પ્રાયશ્ચિત આપી પોતે પણ સંસારમાં પડે છે અને બીજાને પણ આયારામાહારd dવહારોડપવીલએ પકુવે યT પાડે છે. તેથી ક્ષેત્રથી ૭૦૦ યોજન અને કાળથી ૧૨ વર્ષ સુધી અપરિસ્સાની નિજજ અવાયાંસી ગુરૂ ભણિઓ || સારા ગીતાર્થ ગુરુની આલોચના માટે તપાસ કરવી જોઈએ. જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારને ચુસ્તપણે પાળનાર હોય, - તે ક્ષેત્ર અને કાળ દરમ્યાન કદાચ સારા ગીતાર્થ ગુરુ ન આલોચક (આલોચના કરનાર) ના ગુનાઓને યાદ રાખવામાં મળે અને પશ્ચાતાપના તીવ્ર ભાવરૂપ ભાવઆલોચના થઈ જાય, સમર્થ હોય, આગમથી માંડીને જીત વ્યવહાર સુધી પાંચ તો તે જીવો દ્રવ્ય આલોચના કર્યા વગર પણ કેવળજ્ઞાન પામી વ્યવહારના જાણકાર હોય, અપવીડક એટલે કે લજજાના [ જાય છે. જેમ કે ઝાંઝરીયા ઋષિની હત્યા કરાવનાર રાજા તેમજ કારણે કોઈ પોતાના પાપો છુપાવી રાખતા હોય, તો તેમની | તે સદ્ગુરુની શોધમાં કદાચ કાળ કરી (મરી) જાય, તો પણ લજ્જા દૂર કરી સારી રીતે આલોચના કરાવનાર હોય, પ્રકૃર્વકા તેઓ આલોચનાની અપેક્ષાવાળા હોવાથી આરાધકા એટલે આલોચકની સારી શુદ્ધિ કરાવનાર હોય, અપરિશ્રાવી ' બને છે. પરંતુ સદ્દગુરુ મળવા નાં આલોચનાની એટલે પોતાને કહેલ દોષો બીજાને જરાય ન જણાવનારા ઉપેક્ષા કરે, તો આરાધક શી રીતે બને ? હોય, નિર્યાપ એટલે બિમાર, વૃદ્ધત્વ આદિના કારણે જેવું માટે આલોચના જરૂર લેવી જ જોઈએ. પ્રાયશ્ચિત વહન કરી શકે, તેવું પ્રાયશ્ચિત વહન કરાવનાર હોય, in Education International www.jainelibrary.org For Personal & Private Use Only
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy