SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 17... જે કા'માય ll પ્રાર્યાશ્વત TલોયુII આજે પણ પ્રાયશ્ચિત ઈoઇ છે. જો કોઈ કહે કે આજે (આ કાળમાં) ગુરુની પાસે તેની આલોચના અને નિંદા પ્રાયશ્ચિત નથી, પ્રાયશ્ચિત આપનાર નથી. કરે, તો તે ખૂબ જ હળવો બની જાય, આ પ્રમાણે બોલનાર આત્મા દીર્ધ સંસારી જાણે ભારવાળા માણસે માથા પરથી ભાર બને છે. કારણ કે નવમા પૂર્વની ત્રીજી બાજુમાં મૂકી દીધો ન હોય ! વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ આચાર કલ્પ અને - પાપ કરવું એ કાંઈ દુષ્કર નથી, વ્યવહાર સૂત્ર આદિ પ્રાયશ્ચિતના ગ્રંથો અને કારણકે અનાદિકાળથી મોહનીયકર્મ પ્રાયશ્ચિતદાતા તેવા ગંભીર ગુરૂવરો આજે આદિને પરવશ બની આત્મા પાપ કરી જ પણ વિદ્યમાન છે. લે છે. તીર્થકરના આત્માઓએ પણ પાપો ગુરુદેવ પાસે શુદ્ધ આલોચના લેવાથી કર્યા હતા, પરંતુ આલોચના દ્વારા તેઓ આપણો આત્મા હલકો ફલ બની જાય છે. પણ શુદ્ધ થયા હતા. આલોચના લેવી એજ જેમ માથા ઉપરથી ભાર ઉતાર્યા પછી ' ઘણું કઠિન કાર્ય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું ભારવાહક (મજુર) ને પોતાનું માથું ઘણું જ પણ છે કે, હલકું લાગે છે. વંદિતા સૂત્રમાં કહ્યું છે કે, i ન દુકકર જે પડિસેજિઈ, “થપાવો nિ મણુસ્સો, આલોઈય નિંદિય ગુરસગાસેT દુકકર, જે સમ્મ આલોઈજઈ ત્તિ.” હોઈ અઈરેગ વહુઓ, ઓહરિય ભરૂq ભારnહો ll૧. અર્થાત્ પાપ કરવું એ દુષ્કર નથી, પરંતુ અર્થાત્ જેણે પાપ કર્યું હોય, તે સારી રીતે આલોચના લેવી, તે દુષ્કર છે. ગુરુદેવ કેવા હોય ? ગીઅથો GSજોગી, ચારિત્તી તહય ગાણા કુશલો ખેઅન્નો અવિસાઈ ભણિઓ આલોયણાયરિઓ |III અર્થાત્ ગીતાર્થ એટલે નિશીથ આદિ છેદસૂત્ર ભણેલા ) હોય, અનેક પ્રકારે શુભ ધ્યાન અને તપથી શરીર પરિકર્મિત કર્યું હોય, નિરતિચાર ચારિત્રવાળા, ગ્રાહણકુશલ એટલે કે પ્રાયશ્ચિત લેનારને અનેક યુક્તિઓ થી પ્રાયશ્ચિતના વિવિધતપો વગેરે ને www.jainelibrary.org
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy