SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ડાબા હાથે નવની સંખ્યા ગણવી. આ રીતે ૧૨ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે. ડાબા હાથે શંખાવત | જમણા હાથે નહાવત ! ૩ ૪ ૫ ૦ | ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ ૦ ૨ ૭ ૬ ૧૧, ૧ ૮ ૭ ૧ | ૧ ૮ ૯ ૧૦ સંખ્યા – ઓછામાં ઓછી ૧૦૮ ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકુળતા હોય તે વધુ સંખ્યાને સંકલ્પ રાખ. ' સમય –નિશ્ચિત સમયે આરાધના કરવી. બને ત્યાં સુધી દરરોજની આરાધનાનો સમય એક જ રાખ. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સંધ્યા શ્રેષ્ઠ સમય ગણાય. વિસણા આ પ્રમાણે (૧) સૂર્યના ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ. મધ્યાહે ઉપર મુજબ પણ લઈ શકાય. સવારને સમય વધુ અનુકૂળ છે. નવકાર તે સર્વ સમયે ગણવાનો હેય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજબ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy